શોધખોળ કરો

Morbi Crime News: ખાનપર ગામે પતિએ પત્નીની હત્યા કરી મોતને ઘાટ ઉતારી, લાશ સાથે પરિવારજનો પહોંચ્યા છોટાઉદેપુર ને.....

છોટાઉદેપુર તાલુકાના નવાગામ ગામના રહેવાસી રેમલા નાયકા તેની પત્ની ઝીનકીબેન નાયકા અને બે સંતાનો સહિત પરિવાર સાથે મજૂરી અર્થે મોરબીના ખાનપર ગામે રાજેશ લક્ષ્મણભાઈ ડાવેરાની વાડીમાં રહેતા હતા.

Morbi News: મોરબીના ખાનપર ગામે (khanpar village) પતિએ પત્નીની હત્યા (husband murder wife) કર્યાનો બનાવ સામે આવ્યો છે. લાશ (dead body) અને આરોપી પતિ (husband) સાથે પરિજનો મોરબીથી (morbi crime news) છેક 450 કિમિ દૂર છોટાઉદેપુર પહોંચ્યા હતા.

શું છે મામલો

છોટાઉદેપુર તાલુકાના નવાગામ ગામના રહેવાસી રેમલા નાયકા તેની પત્ની ઝીનકીબેન નાયકા અને બે સંતાનો સહિત પરિવાર સાથે મજૂરી અર્થે મોરબીના ખાનપર ગામે રાજેશ લક્ષ્મણભાઈ ડાવેરાની વાડીમાં રહેતા હતા. ગતરાત્રિએ કોઈ કારણોસર પતિ રેમલા નાયકાએ પોતાની પત્ની ઝીનકી બેનને દાતરડી વડે મોઢા ઉપર બેરહેમીપૂર્વક વાર કરી હત્યા નિપજાવી હતી. રેમલા અને ઝીનકી બેન વાડીમાં નાની ઝૂંપડીમાં સૂતા હતા જ્યારે અન્ય પરિજનો બહાર ખુલ્લામાં ઊંઘતા હતા દરમિયાન મોડી રાત્રે માતા ઝીનકીબેનના રડવાનો અવાજ આવતા મોટો પુત્ર હસમુખ ઝૂંપડી માં જોવા ગયો તો પિતા ના હાથમાં દાંતરડું હતું અને માતા લોહીલુહાણ હાલતમાં નીચે પડી હતી. પિતાને ધક્કો મારી માતાને જોતા ઝીનકીબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.


Morbi Crime News: ખાનપર ગામે પતિએ પત્નીની હત્યા કરી મોતને ઘાટ ઉતારી, લાશ સાથે પરિવારજનો પહોંચ્યા છોટાઉદેપુર ને.....

વાડી માલિકને જાણ કરી

 ત્યારબાદ વાડીના માલિકને ઘટના વિશે જાણ કરતા વાડી માલિક રાજેશ ડાવેરાએ સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના લાશ અને આરોપી સાથે સમગ્ર પરિવારને ભાડાની કાર કરી પોતાના વતન તરફ જવા રવાના કરી દીધા પરંતુ પરિજનોએ ઘરે જવાના બદલે છોટાઉદેપુર તાલુકાના જોજ પોલીસ સ્ટેશને લાશ અને આરોપી સાથે પહોંચ્યા હતા. જે બાદ પોલીસે પુત્ર હસમુખ નાયકાની ફરિયાદ લઈ લાશને પીએમ માટે મોકલી
આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
Harvard Scientist: હાર્વર્ડના વૈજ્ઞાનિકનો દાવો ભગવાન વાસ્તવિક છે, તેને સાબિત કરવા રજૂ કર્યું ગાણિતિક સૂત્ર
Harvard Scientist: હાર્વર્ડના વૈજ્ઞાનિકનો દાવો ભગવાન વાસ્તવિક છે, તેને સાબિત કરવા રજૂ કર્યું ગાણિતિક સૂત્ર
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
જય શાહના પ્રમુખ પદ છોડ્યા બાદ BCCIએ કોંગ્રેસના આ નેતાને સોંપી મોટી જવાબદારી, ACCમાં ભજવશે આ ભૂમિકા
જય શાહના પ્રમુખ પદ છોડ્યા બાદ BCCIએ કોંગ્રેસના આ નેતાને સોંપી મોટી જવાબદારી, ACCમાં ભજવશે આ ભૂમિકા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
Harvard Scientist: હાર્વર્ડના વૈજ્ઞાનિકનો દાવો ભગવાન વાસ્તવિક છે, તેને સાબિત કરવા રજૂ કર્યું ગાણિતિક સૂત્ર
Harvard Scientist: હાર્વર્ડના વૈજ્ઞાનિકનો દાવો ભગવાન વાસ્તવિક છે, તેને સાબિત કરવા રજૂ કર્યું ગાણિતિક સૂત્ર
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
જય શાહના પ્રમુખ પદ છોડ્યા બાદ BCCIએ કોંગ્રેસના આ નેતાને સોંપી મોટી જવાબદારી, ACCમાં ભજવશે આ ભૂમિકા
જય શાહના પ્રમુખ પદ છોડ્યા બાદ BCCIએ કોંગ્રેસના આ નેતાને સોંપી મોટી જવાબદારી, ACCમાં ભજવશે આ ભૂમિકા
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
Embed widget