શોધખોળ કરો

Ukraine-Russia Tension: યૂક્રેન-રશિયાની વચ્ચે વધ્યો તણાવ, અમેરિકાએ કહ્યું- જલદી થશે હુમલો, ભારત પર પડશે આવી અસરો

સૌથી પહેલા દૂરગામી પ્રભાવ ભારત પર પડશે. હજુ સુધી ભારતે કોઇ ફેંસલો નથી લીધો કે તે કોની સાથે છે.

Russia-Ukraine Impact on India : યૂક્રેન (Ukraine) અને રશિયા (Russia)ની વચ્ચે તણાવ એકવાર ફરીથી વધી ગયો છે. ફરીથી યુદ્ધની સ્થિતિ જેવી હાલત થઇ ગઇ છે. અમેરિકા (America)નો દાવો છે કે, રશિયાથી યૂક્રેન સીમા પર દોઢ લાખથી વધુ સૈનિકો તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે હવે લોકોના મનમા સવાલો ઉઠી રહ્યાં છે કે શું યુદ્ધ થશે. જો યુદ્ધ થાય છે તો ભારત પર પણ ખરાબ અસરો પડી શકે છે. જાણો અસરો વિશે.......

1. દૂરગામી પ્રભાવ -  
સૌથી પહેલા દૂરગામી પ્રભાવ ભારત પર પડશે. હજુ સુધી ભારતે કોઇ ફેંસલો નથી લીધો કે તે કોની સાથે છે. જો યૂક્રેન અને રશિયા યુદ્ધ થશે તો ભારતે પોતાનુ સ્ટેન્ડ લેવુ પડશે. કે જો ભારત રશિયાનો સાથ આપે છે તો અમેરિકા નારાજ થઇ જશે, કેમ કે અમેરિકા સતત યુદ્ધને ટાળવા માટે પ્રયાસ કરી રહ્યું છે. જો ભારત અમેરિકાના કારણે યૂક્રેનના પક્ષમાં જાય છે, તો રશિયા સાથે સંબંધો ખરાબ થઇ જશે, જો ચીનને ધ્યાનમાં રાખીએ તો બરાબર નહીં ગણાય.

2. શેર માર્કેટમાં અસર -  
યુદ્ધની સ્થિતિમાં દુનિયાભરના શેર માર્કેટ ધરાશાયી થઇ જશે. ભારતીય શેર બજાર પર આની એકદમ ખરાબ અસર જોવા મળશે, શેર માર્કેટ તુટવાથી રોકાણકારોનુ કરોડોનુ નુકસાન થશે.

3. વધી જશે કાચા તેલની કિંમતો -  
જો રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ થાય છે તો કાચા તેલની કિંમતો 100 ડૉલરથી 120 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચવાનુ અનુમાન છે. આ ઉપરાંત નેચરલ ગેસના સપ્લાય પર પણ અસર પડશે. આવામાં ભારતમાં પણ પેટ્રૉલ અને ડીઝલની કિંમતો આસમાને પહોંચશે. 

4. યૂક્રેન સાથે થનારો વેપાર પ્રભાવિત થશે - 
ભારતનો યૂક્રેન સાથે છેલ્લા કેટલાય વર્ષોથી સારો વેપાર વધ્યો છે. રિપોર્ટ અનુસાર, 2020માં બન્ને દેશોની વચ્ચે લગભગ 2.69 બિલિયન ડૉલરનો વેપાર થયો હતો. આનાથી યૂક્રેને ભારતને લગભગ 1.97 બિલિયન ડૉલરની નિકાસ કરી હતી. યૂક્રેન ભારતને ખાવાનુ તેલ, અનાજ, ન્યૂક્લિયર રિએક્ટર અને બૉયલર જેવી વસ્તુઓ નિકાસ કરે છે, યુદ્ધની સ્થિતિમાં આ તમામ વસ્તુઓ પ્રભાવિત થશે. 

5. પાકિસ્તાનને મળી જશે મોકો - 
જો યૂક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થાય છે, અને કોઇ કારણોસર ભારત અને રશિયા વચ્ચેના સંબંધો બગડે છે, તો આનો ફાયદો પાકિસ્તાનને મળી શકે છે. જે ભારત માટે નુકસાનકારક બની શકે છે. ખરેખરમાં પાકિસ્તાનનો વ્યવહાર ચીનની સાથે છે અને ભારતનો રશિયા સાથે. પાકિસ્તાન છેલ્લા કેટલાય વર્ષોથી રશિયા સાથે સંબંધો વધારવાની કોશિશ કરી રહ્યું છે. જો રશિયા પાકિસ્તાનની નજીક જાય છે, તો ભારત માટે આ ઠીક નહીં રહે. રશિયા સાથે ભારતનો વેપાર અબજોમાં છે.

આ પણ વાંચો- 

Ukraine-Russia Tension: યૂક્રેન-રશિયાની વચ્ચે વધ્યો તણાવ, અમેરિકાએ કહ્યું- જલદી થશે હુમલો, ભારત પર પડશે આવી અસરો

Price Hike: લોકો પર મોંઘવારીનો વધુ એક માર, હવે નહાવુ-કપડાં ધોવાનુ થયુ મોંઘુ, જાણો કોના ભાવમાં કેટલો થયો વધારો..........

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત, સોમવારથી રાજ્યની તમામ શાળા-કોલેજોમાં શરૂ થશે સંપૂર્ણ ઓફલાઇન શિક્ષણ

DRDO Recruitment 2022: DRDOમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી

Government Jobs: સરકારી નોકરીની સુવર્ણ તક, આ સરકારી વિભાગમાં 950 જગ્યાઓ માટે ભરતી બહાર પડી

Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 હજાર 920 કેસ નોંધાયા, 492 લોકોના મોત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget