શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Health : આ 5 ફળોની છાલ ઉતારીને ખાવા પોષણ ઓછું કરવા બરાબર, જાણો શું કહે છે એક્સ્પર્ટ?
શું તમે જાણો છો કે, અમુક ફળોની છાલ ઉતારીને ખાવાથી પોષકતત્વો ઓછો થઇ જાય છે. કેટલાક ફળો એવા છે જેની છાલમાં પોષ્ટિકતાનો ખજાનો છે. છાલ ઉતારવાથી આપણે તેનો લાભોથી વંચિત રહી જઇએ છીએ.
![શું તમે જાણો છો કે, અમુક ફળોની છાલ ઉતારીને ખાવાથી પોષકતત્વો ઓછો થઇ જાય છે. કેટલાક ફળો એવા છે જેની છાલમાં પોષ્ટિકતાનો ખજાનો છે. છાલ ઉતારવાથી આપણે તેનો લાભોથી વંચિત રહી જઇએ છીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/07/b5fd1d2b56f638eef047b54f61a68702168342765747481_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર
1/7
![શું તમે જાણો છો કે, અમુક ફળોની છાલ ઉતારીને ખાવાથી પોષકતત્વો ઓછો થઇ જાય છે. કેટલાક ફળો એવા છે જેની છાલમાં પોષ્ટિકતાનો ખજાનો છે. છાલ ઉતારવાથી આપણે તેનો લાભોથી વંચિત રહી જઇએ છીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/07/7fffb663120dd173020ed4b9bc2235832ddc9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શું તમે જાણો છો કે, અમુક ફળોની છાલ ઉતારીને ખાવાથી પોષકતત્વો ઓછો થઇ જાય છે. કેટલાક ફળો એવા છે જેની છાલમાં પોષ્ટિકતાનો ખજાનો છે. છાલ ઉતારવાથી આપણે તેનો લાભોથી વંચિત રહી જઇએ છીએ.
2/7
![કેટલાક ફળોની છાલમાં ફળ કરતા પણ વધુ પોષણ હોય છે. જેથી એક્સ્પર્ટ આ ફળોની છાલ ન ઉતારવાની સલાહ આપે છે પરંતુ જયારે છાલવાળા ફળો ખાઇએ ત્યારે તેને બરાબર પાણીથી સાફ કરવા જરૂરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/07/156005c5baf40ff51a327f1c34f2975bc3df5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટલાક ફળોની છાલમાં ફળ કરતા પણ વધુ પોષણ હોય છે. જેથી એક્સ્પર્ટ આ ફળોની છાલ ન ઉતારવાની સલાહ આપે છે પરંતુ જયારે છાલવાળા ફળો ખાઇએ ત્યારે તેને બરાબર પાણીથી સાફ કરવા જરૂરી છે.
3/7
![સફરજન -કેટલાક લોકો છાલ વગર સફરજન ખાય છે અને આ બિલકુલ યોગ્ય નથી. આનું કારણ એ છે કે સફરજનની છાલમાં એન્ટીઑકિસડન્ટની ઉચ્ચ સાંદ્રતા હોય છે. જે સોજા વિરોધી ક્વેર્સેટિનનો સમાવેશ થાય છે, જે પેશીઓના નુકસાન સામે રક્ષણ આપે છે અને અપક્ષયી રોગોને અટકાવે છે. તેમાં ટ્રાઇટરપેનોઇડ નામનું સંયોજન પણ હોય છે, જે કેન્સરનું જોખમ ઘટાડે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/07/799bad5a3b514f096e69bbc4a7896cd9a56fd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સફરજન -કેટલાક લોકો છાલ વગર સફરજન ખાય છે અને આ બિલકુલ યોગ્ય નથી. આનું કારણ એ છે કે સફરજનની છાલમાં એન્ટીઑકિસડન્ટની ઉચ્ચ સાંદ્રતા હોય છે. જે સોજા વિરોધી ક્વેર્સેટિનનો સમાવેશ થાય છે, જે પેશીઓના નુકસાન સામે રક્ષણ આપે છે અને અપક્ષયી રોગોને અટકાવે છે. તેમાં ટ્રાઇટરપેનોઇડ નામનું સંયોજન પણ હોય છે, જે કેન્સરનું જોખમ ઘટાડે છે.
4/7
![નાસપાતી-શું તમે નાસપાતી ખાતા પહેલા તેની છાલ કાઢી રહ્યા છો? તો ખોટું કરી રહ્યાં છો. આ ફળની છાલમાં ફાઇબર,એન્ટીઑકિસડન્ટો છે. ફાઇબર આંતરડાના હેલ્થને સુધારે છે. , કબજિયાતથી પણ રાહત આપે છે. સ્કિન માટે પણ ઉપકારક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/07/18e2999891374a475d0687ca9f989d839d92a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નાસપાતી-શું તમે નાસપાતી ખાતા પહેલા તેની છાલ કાઢી રહ્યા છો? તો ખોટું કરી રહ્યાં છો. આ ફળની છાલમાં ફાઇબર,એન્ટીઑકિસડન્ટો છે. ફાઇબર આંતરડાના હેલ્થને સુધારે છે. , કબજિયાતથી પણ રાહત આપે છે. સ્કિન માટે પણ ઉપકારક છે.
5/7
![ચીકુ-આ ફળની છાલમાં વિટામિન સી, એન્ટિઓક્સિડન્ટ્સ, પોટેશિયમ અને આયર્ન જેવા અન્ય પોષક તત્વો હોય છે. તે સ્વસ્થ અને ચમકદાર ત્વચા મેળવવામાં મદદ કરે છે અને આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/07/d0096ec6c83575373e3a21d129ff8fef9be16.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચીકુ-આ ફળની છાલમાં વિટામિન સી, એન્ટિઓક્સિડન્ટ્સ, પોટેશિયમ અને આયર્ન જેવા અન્ય પોષક તત્વો હોય છે. તે સ્વસ્થ અને ચમકદાર ત્વચા મેળવવામાં મદદ કરે છે અને આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે.
6/7
![કીવી-બહુ ઓછા લોકો જાણે છે કે, કીવી ફળને છાલ કાઢ્યા વગર ખાઈ શકાય છે. હા, તમે તે સાચું સાંભળ્યું છે! આ ફળની છાલ ફાઇબર, ફોલેટ, વિટામિન ઇ અને વિટામિન સીથી સભર છે અને રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/07/032b2cc936860b03048302d991c3498f4338a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કીવી-બહુ ઓછા લોકો જાણે છે કે, કીવી ફળને છાલ કાઢ્યા વગર ખાઈ શકાય છે. હા, તમે તે સાચું સાંભળ્યું છે! આ ફળની છાલ ફાઇબર, ફોલેટ, વિટામિન ઇ અને વિટામિન સીથી સભર છે અને રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે.
7/7
![પ્લમની છાલમાં પણ પોષકત્વો વધુ હોય છે.પ્લમુનું સેવન પાચનતંત્રને સુધારવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે પ્લમમાં આઇસેટિન અને સોર્બિટોલ હોય છે, જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. આ સાથે પ્લમના સેવનથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/07/b46d74a9424dac7bd75b759222d15f4a44f40.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્લમની છાલમાં પણ પોષકત્વો વધુ હોય છે.પ્લમુનું સેવન પાચનતંત્રને સુધારવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે પ્લમમાં આઇસેટિન અને સોર્બિટોલ હોય છે, જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. આ સાથે પ્લમના સેવનથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
Published at : 07 May 2023 08:18 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સુરત
ધર્મ-જ્યોતિષ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)