શોધખોળ કરો

Health Tips: સરગવો સ્વાસ્થ્ય માટે છે અમૃત સમાન, આ અનેક બીમારીથી અપાવશે છુટકારો

સરગવો તેના અનેક નામો અને ઔષધીય ગુણોને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. સીંગના તમામ ભાગો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર આ શીંગનો ઉપયોગ 300 રોગોની સારવારમાં થાય છે.

સરગવો  તેના અનેક નામો અને ઔષધીય ગુણોને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે.  સીંગના તમામ ભાગો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર આ શીંગનો  ઉપયોગ 300 રોગોની સારવારમાં થાય છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
સરગવો  તેના અનેક નામો અને ઔષધીય ગુણોને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે.  સીંગના તમામ ભાગો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર આ શીંગનો  ઉપયોગ 300 રોગોની સારવારમાં થાય છે.
સરગવો તેના અનેક નામો અને ઔષધીય ગુણોને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. સીંગના તમામ ભાગો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર આ શીંગનો ઉપયોગ 300 રોગોની સારવારમાં થાય છે.
2/7
સરગવાની  શીંગોનો ઉપયોગ ડાયાબિટીસ, સ્થૂળતા અને અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે.
સરગવાની શીંગોનો ઉપયોગ ડાયાબિટીસ, સ્થૂળતા અને અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે.
3/7
આંખના રોગોમાં  સરગવો ફાયદાકારક છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ આંખોની રોશની અને રેટિના સંબંધિત સમસ્યાઓ માટે ફાયદાકારક છે.
આંખના રોગોમાં સરગવો ફાયદાકારક છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ આંખોની રોશની અને રેટિના સંબંધિત સમસ્યાઓ માટે ફાયદાકારક છે.
4/7
સરગવાના સેવનથી બેડ કોલેસ્ટોલ ઓછું થાય છે. તેના સેવનથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે.
સરગવાના સેવનથી બેડ કોલેસ્ટોલ ઓછું થાય છે. તેના સેવનથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે.
5/7
સરગવામાં નિયાઝીમીસીન તત્વ જોવા મળે છે, જેના કારણે કેન્સરના કોષો નથી બનતા. તેથી એવું કહેવું પણ ખોટું નથી કે તે કેન્સરના જોખમથી રક્ષણ આપે છે.
સરગવામાં નિયાઝીમીસીન તત્વ જોવા મળે છે, જેના કારણે કેન્સરના કોષો નથી બનતા. તેથી એવું કહેવું પણ ખોટું નથી કે તે કેન્સરના જોખમથી રક્ષણ આપે છે.
6/7
તેમાં હાજર કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાંને મજબૂત બનાવે છે.
તેમાં હાજર કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાંને મજબૂત બનાવે છે.
7/7
શીંગોમાં ફાઈબરની માત્રા મળી આવે છે, જેના કારણે વ્યક્તિને વારંવાર ભૂખ નથી લાગતી.જો શરીરમાં આયર્નની ઉણપ હોય તો પાલકની જગ્યાએ તેનું સેવન પણ કરી શકાય છે. તેના ઉપયોગથી લોહી શુદ્ધ રહે છે અને હિમોગ્લોબિનની ઉણપ દૂર થાય છે.
શીંગોમાં ફાઈબરની માત્રા મળી આવે છે, જેના કારણે વ્યક્તિને વારંવાર ભૂખ નથી લાગતી.જો શરીરમાં આયર્નની ઉણપ હોય તો પાલકની જગ્યાએ તેનું સેવન પણ કરી શકાય છે. તેના ઉપયોગથી લોહી શુદ્ધ રહે છે અને હિમોગ્લોબિનની ઉણપ દૂર થાય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget