શોધખોળ કરો

જેનેટિક ટેસ્ટિંગ શું હોય છે? IVFમાં તેને કેમ કરવું જરૂરી છે?

IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) એ એક પ્રક્રિયા છે જેમાં મહિલાઓના અંડાણુ અને શુક્રાણુઓ શરીરની બહાર ભેળવવામાં આ છે અને ભ્રૂણ તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં જેનેટિક ટેસ્ટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) એ એક પ્રક્રિયા છે જેમાં મહિલાઓના અંડાણુ અને શુક્રાણુઓ શરીરની બહાર ભેળવવામાં આ છે અને ભ્રૂણ તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં જેનેટિક ટેસ્ટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) એ એક પ્રક્રિયા છે જેમાં મહિલાઓના અંડાણુ અને શુક્રાણુઓ શરીરની બહાર ભેળવવામાં આ છે અને ભ્રૂણ તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં જેનેટિક ટેસ્ટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેનેટિક ટેસ્ટિંગ એક મહત્વપૂર્ણ મેડિકલ તપાસ છે જેમાં આપણા ડીએનએની તપાસ કરવામાં આવે છે. જેનાથી એ જાણી શકાય છે કે આપણા જીનમાં કોઇ સમસ્યા કે બીમારી નથી ને. આ તપાસ આપણને ભવિષ્યમા થનારી બીમારીઓ અંગેની પણ જાણકારી આપે છે.
IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) એ એક પ્રક્રિયા છે જેમાં મહિલાઓના અંડાણુ અને શુક્રાણુઓ શરીરની બહાર ભેળવવામાં આ છે અને ભ્રૂણ તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં જેનેટિક ટેસ્ટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેનેટિક ટેસ્ટિંગ એક મહત્વપૂર્ણ મેડિકલ તપાસ છે જેમાં આપણા ડીએનએની તપાસ કરવામાં આવે છે. જેનાથી એ જાણી શકાય છે કે આપણા જીનમાં કોઇ સમસ્યા કે બીમારી નથી ને. આ તપાસ આપણને ભવિષ્યમા થનારી બીમારીઓ અંગેની પણ જાણકારી આપે છે.
2/6
સ્વસ્થ ભ્રૂણની પસંદગી: જેનેટિક ટેસ્ટિંગ પરથી આપણને જાણવા મળે છે કે ભ્રૂણમાં કોઈ રોગ અથવા વિકાર તો નથી ને. આ આપણને સ્વસ્થ ભ્રૂણની પસંદ કરવામાં મદદ કરે છે.
સ્વસ્થ ભ્રૂણની પસંદગી: જેનેટિક ટેસ્ટિંગ પરથી આપણને જાણવા મળે છે કે ભ્રૂણમાં કોઈ રોગ અથવા વિકાર તો નથી ને. આ આપણને સ્વસ્થ ભ્રૂણની પસંદ કરવામાં મદદ કરે છે.
3/6
રોગોની તપાસ: જો કુટુંબમાં કોઈ આનુવંશિક રોગ હોય તો જેનેટિક ટેસ્ટિંગ પરથી એ જાણી શકાય છે કે ભ્રૂણમા તે બીમારી છે કે નહીં.
રોગોની તપાસ: જો કુટુંબમાં કોઈ આનુવંશિક રોગ હોય તો જેનેટિક ટેસ્ટિંગ પરથી એ જાણી શકાય છે કે ભ્રૂણમા તે બીમારી છે કે નહીં.
4/6
ગર્ભપાતનો ખતરો ઘટાડો: કેટલાક રોગોના કારણે ગર્ભપાત થઇ શકે છે. જેનેટિક ટેસ્ટિંગથી આ રોગોને વહેલી તકે શોધી શકાય છે અને ગર્ભપાતનના ખતરાને ઓછો કરી શકાય છે.
ગર્ભપાતનો ખતરો ઘટાડો: કેટલાક રોગોના કારણે ગર્ભપાત થઇ શકે છે. જેનેટિક ટેસ્ટિંગથી આ રોગોને વહેલી તકે શોધી શકાય છે અને ગર્ભપાતનના ખતરાને ઓછો કરી શકાય છે.
5/6
માતાપિતાની ચિંતા ઘટાડે છે: જ્યારે માતાપિતા જાણે છે કે તેમનું બાળક સ્વસ્થ છે, ત્યારે તેમની ચિંતા ઓછી થાય છે. તેનાથી તેમને ગર્ભાવસ્થા દરમિયાન માનસિક શાંતિ મળે છે.
માતાપિતાની ચિંતા ઘટાડે છે: જ્યારે માતાપિતા જાણે છે કે તેમનું બાળક સ્વસ્થ છે, ત્યારે તેમની ચિંતા ઓછી થાય છે. તેનાથી તેમને ગર્ભાવસ્થા દરમિયાન માનસિક શાંતિ મળે છે.
6/6
IVF પ્રક્રિયા દરમિયાન જ્યારે ભ્રૂણ બને છે ત્યારે તેની કેટલીક કોશિકાઓની તપાસ કરવામાં આવે છે. આ તપાસને પ્રી-ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ટેસ્ટિંગ (PGT) કહેવામાં આવે છે.
IVF પ્રક્રિયા દરમિયાન જ્યારે ભ્રૂણ બને છે ત્યારે તેની કેટલીક કોશિકાઓની તપાસ કરવામાં આવે છે. આ તપાસને પ્રી-ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ટેસ્ટિંગ (PGT) કહેવામાં આવે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rushi Bharti Bapu : અલ્પેશને Dycm બનાવવાના નિવેદન પર ઋષિભારતી બાપુનો ખુલાસો
Geniben Thakor : અલ્પેશ ઠાકોરને અન્યાય થયા? ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કોનો મળ્યો સાથ?
Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં જિંદગી !
Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં 'ઠાકોર' કોણ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
Embed widget