શોધખોળ કરો

જેનેટિક ટેસ્ટિંગ શું હોય છે? IVFમાં તેને કેમ કરવું જરૂરી છે?

IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) એ એક પ્રક્રિયા છે જેમાં મહિલાઓના અંડાણુ અને શુક્રાણુઓ શરીરની બહાર ભેળવવામાં આ છે અને ભ્રૂણ તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં જેનેટિક ટેસ્ટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) એ એક પ્રક્રિયા છે જેમાં મહિલાઓના અંડાણુ અને શુક્રાણુઓ શરીરની બહાર ભેળવવામાં આ છે અને ભ્રૂણ તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં જેનેટિક ટેસ્ટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) એ એક પ્રક્રિયા છે જેમાં મહિલાઓના અંડાણુ અને શુક્રાણુઓ શરીરની બહાર ભેળવવામાં આ છે અને ભ્રૂણ તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં જેનેટિક ટેસ્ટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેનેટિક ટેસ્ટિંગ એક મહત્વપૂર્ણ મેડિકલ તપાસ છે જેમાં આપણા ડીએનએની તપાસ કરવામાં આવે છે. જેનાથી એ જાણી શકાય છે કે આપણા જીનમાં કોઇ સમસ્યા કે બીમારી નથી ને. આ તપાસ આપણને ભવિષ્યમા થનારી બીમારીઓ અંગેની પણ જાણકારી આપે છે.
IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) એ એક પ્રક્રિયા છે જેમાં મહિલાઓના અંડાણુ અને શુક્રાણુઓ શરીરની બહાર ભેળવવામાં આ છે અને ભ્રૂણ તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં જેનેટિક ટેસ્ટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેનેટિક ટેસ્ટિંગ એક મહત્વપૂર્ણ મેડિકલ તપાસ છે જેમાં આપણા ડીએનએની તપાસ કરવામાં આવે છે. જેનાથી એ જાણી શકાય છે કે આપણા જીનમાં કોઇ સમસ્યા કે બીમારી નથી ને. આ તપાસ આપણને ભવિષ્યમા થનારી બીમારીઓ અંગેની પણ જાણકારી આપે છે.
2/6
સ્વસ્થ ભ્રૂણની પસંદગી: જેનેટિક ટેસ્ટિંગ પરથી આપણને જાણવા મળે છે કે ભ્રૂણમાં કોઈ રોગ અથવા વિકાર તો નથી ને. આ આપણને સ્વસ્થ ભ્રૂણની પસંદ કરવામાં મદદ કરે છે.
સ્વસ્થ ભ્રૂણની પસંદગી: જેનેટિક ટેસ્ટિંગ પરથી આપણને જાણવા મળે છે કે ભ્રૂણમાં કોઈ રોગ અથવા વિકાર તો નથી ને. આ આપણને સ્વસ્થ ભ્રૂણની પસંદ કરવામાં મદદ કરે છે.
3/6
રોગોની તપાસ: જો કુટુંબમાં કોઈ આનુવંશિક રોગ હોય તો જેનેટિક ટેસ્ટિંગ પરથી એ જાણી શકાય છે કે ભ્રૂણમા તે બીમારી છે કે નહીં.
રોગોની તપાસ: જો કુટુંબમાં કોઈ આનુવંશિક રોગ હોય તો જેનેટિક ટેસ્ટિંગ પરથી એ જાણી શકાય છે કે ભ્રૂણમા તે બીમારી છે કે નહીં.
4/6
ગર્ભપાતનો ખતરો ઘટાડો: કેટલાક રોગોના કારણે ગર્ભપાત થઇ શકે છે. જેનેટિક ટેસ્ટિંગથી આ રોગોને વહેલી તકે શોધી શકાય છે અને ગર્ભપાતનના ખતરાને ઓછો કરી શકાય છે.
ગર્ભપાતનો ખતરો ઘટાડો: કેટલાક રોગોના કારણે ગર્ભપાત થઇ શકે છે. જેનેટિક ટેસ્ટિંગથી આ રોગોને વહેલી તકે શોધી શકાય છે અને ગર્ભપાતનના ખતરાને ઓછો કરી શકાય છે.
5/6
માતાપિતાની ચિંતા ઘટાડે છે: જ્યારે માતાપિતા જાણે છે કે તેમનું બાળક સ્વસ્થ છે, ત્યારે તેમની ચિંતા ઓછી થાય છે. તેનાથી તેમને ગર્ભાવસ્થા દરમિયાન માનસિક શાંતિ મળે છે.
માતાપિતાની ચિંતા ઘટાડે છે: જ્યારે માતાપિતા જાણે છે કે તેમનું બાળક સ્વસ્થ છે, ત્યારે તેમની ચિંતા ઓછી થાય છે. તેનાથી તેમને ગર્ભાવસ્થા દરમિયાન માનસિક શાંતિ મળે છે.
6/6
IVF પ્રક્રિયા દરમિયાન જ્યારે ભ્રૂણ બને છે ત્યારે તેની કેટલીક કોશિકાઓની તપાસ કરવામાં આવે છે. આ તપાસને પ્રી-ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ટેસ્ટિંગ (PGT) કહેવામાં આવે છે.
IVF પ્રક્રિયા દરમિયાન જ્યારે ભ્રૂણ બને છે ત્યારે તેની કેટલીક કોશિકાઓની તપાસ કરવામાં આવે છે. આ તપાસને પ્રી-ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ટેસ્ટિંગ (PGT) કહેવામાં આવે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget