શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad: કયા પોશ વિસ્તારમાં લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન લગાવ્યું, જુઓ તસવીરો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/11/0b9e80f0f40421ecba0521eea63950fa_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાયન્સ સિટીમાં વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન લગાવ્યું.
1/4
![રાજ્યમાં કોરોના સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે. જેને લઈ કેટલાક શહેરો અને ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન અમદાવાદના એક પોશ વિસ્તારમાં પણ વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/11/f2c1bfe32602e73fea4fd3ecbf7036d26fede.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજ્યમાં કોરોના સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે. જેને લઈ કેટલાક શહેરો અને ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન અમદાવાદના એક પોશ વિસ્તારમાં પણ વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે.
2/4
![અમદાવાદના સાયન્સ સીટીના શુકન મોલ વિસ્તારમાં શનિવાર અને રવિવારે વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગ જીવન જરૂરિયાતની અને દવાની દુકાનો સિવાયની તમામ દુકાનો બંધ રાખવામાં આવશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/11/fc500684dd5d0f9b046f18e40da1d75c2ab90.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદના સાયન્સ સીટીના શુકન મોલ વિસ્તારમાં શનિવાર અને રવિવારે વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગ જીવન જરૂરિયાતની અને દવાની દુકાનો સિવાયની તમામ દુકાનો બંધ રાખવામાં આવશે.
3/4
![અમાદાવાદમાં શનિવારે કોરોનાના 1409 કેસ અને શુક્રવારે 1296 કેસ નોંધાયા હતા. આમ બે દિવસમાં જ અમદાવાદમાં કોરોનાના 2700થી વધારે કેસ નોંધાયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/11/872ca8a6071a652156a11d9fc16b183d0bbb4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમાદાવાદમાં શનિવારે કોરોનાના 1409 કેસ અને શુક્રવારે 1296 કેસ નોંધાયા હતા. આમ બે દિવસમાં જ અમદાવાદમાં કોરોનાના 2700થી વધારે કેસ નોંધાયા છે.
4/4
![ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ ગત વર્ષે ૧૮ માર્ચના નોંધાયો હતો અને કુલ કેસનો આંક ૫ હજાર સુધી પહોંચવામાં ૪૫ દિવસનો સમય થયો હતો. પરંતુ હવે સ્થિતિ એ હદે ભયાવહ થઇ ગઇ છે કે ૨૪ કલાકમાં જ કોરોનાના ૫ હજાર કેસ સામે આવી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/11/36531cf2c164f1a9459d52e556e1be822813a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ ગત વર્ષે ૧૮ માર્ચના નોંધાયો હતો અને કુલ કેસનો આંક ૫ હજાર સુધી પહોંચવામાં ૪૫ દિવસનો સમય થયો હતો. પરંતુ હવે સ્થિતિ એ હદે ભયાવહ થઇ ગઇ છે કે ૨૪ કલાકમાં જ કોરોનાના ૫ હજાર કેસ સામે આવી રહ્યા છે.
Published at : 11 Apr 2021 01:07 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)