શોધખોળ કરો

Chandrayaan 3: સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવી ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગની ઉજવણી, જુઓ તસવીરો

Chandrayaan 3: આજે વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ પર સમગ્ર વિશ્વની સ્પેસ એજન્સીઓથી લઈને વિવિધ દેશના વડાઓ ભારતને અભિનંદન પાઠવી રહ્યા છે.

Chandrayaan 3: આજે વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ પર સમગ્ર વિશ્વની સ્પેસ એજન્સીઓથી લઈને વિવિધ દેશના વડાઓ ભારતને અભિનંદન પાઠવી રહ્યા છે.

મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી

1/8
Chandrayaan 3: આજે વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ પર સમગ્ર વિશ્વની સ્પેસ એજન્સીઓથી લઈને વિવિધ દેશના વડાઓ ભારતને અભિનંદન પાઠવી રહ્યા છે.
Chandrayaan 3: આજે વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ પર સમગ્ર વિશ્વની સ્પેસ એજન્સીઓથી લઈને વિવિધ દેશના વડાઓ ભારતને અભિનંદન પાઠવી રહ્યા છે.
2/8
તો બીજી તરફ આજે દેશભરમાં ઉત્સવનો માહોલ છે. મંદિર,મસ્જીદ અને ગુરુદ્વારાઓમાં પણ ભગવાનને વિશેષ પ્રાર્થના સાથે ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનેદન પાઠવવામાં આવી રહ્યા છે.
તો બીજી તરફ આજે દેશભરમાં ઉત્સવનો માહોલ છે. મંદિર,મસ્જીદ અને ગુરુદ્વારાઓમાં પણ ભગવાનને વિશેષ પ્રાર્થના સાથે ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનેદન પાઠવવામાં આવી રહ્યા છે.
3/8
ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું એની પાછળ ભારતના અનેક વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની મહેનત છે.
ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું એની પાછળ ભારતના અનેક વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની મહેનત છે.
4/8
ભારતના ચંદ્રયાન-3ની સફળતા માટે સમગ્ર દેશ આજે ગૌરવ અનુભવી રહ્યો છે. ત્યારે ચંદ્રયાન3ની સફળતા માટે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતો ભક્તોએ પણ દેશભક્તિની અનોખી ઉજવણી કરી હતી.
ભારતના ચંદ્રયાન-3ની સફળતા માટે સમગ્ર દેશ આજે ગૌરવ અનુભવી રહ્યો છે. ત્યારે ચંદ્રયાન3ની સફળતા માટે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતો ભક્તોએ પણ દેશભક્તિની અનોખી ઉજવણી કરી હતી.
5/8
ઘનશ્યામ મહારાજ સમક્ષ ચંદ્રયાનની સફળતા માટે ભજન ઉત્સવ સાથે સફળ લેન્ડિગ બાદ સંતો ભક્તોએ તિરંગો લહેરાવીને ભારતની આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છે.
ઘનશ્યામ મહારાજ સમક્ષ ચંદ્રયાનની સફળતા માટે ભજન ઉત્સવ સાથે સફળ લેન્ડિગ બાદ સંતો ભક્તોએ તિરંગો લહેરાવીને ભારતની આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છે.
6/8
આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજીએ પણ લંડનમાં ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજીએ પણ લંડનમાં ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
7/8
આજે સંતો હરિભક્તોએ ચંદ્રયાન3ના સફળ લેન્ડિંગને વધાવી દેશભક્તિ પ્રદર્શિત કરતાં જયઘોષ કર્યા હતા.
આજે સંતો હરિભક્તોએ ચંદ્રયાન3ના સફળ લેન્ડિંગને વધાવી દેશભક્તિ પ્રદર્શિત કરતાં જયઘોષ કર્યા હતા.
8/8
હાથમાં ત્રિરંગા સાથે સંતો અને ભક્તોએ સાથે મળી ચંદ્રયાન3ના સફળ લેન્ડિંગની ઉજવણી કરી હતી.
હાથમાં ત્રિરંગા સાથે સંતો અને ભક્તોએ સાથે મળી ચંદ્રયાન3ના સફળ લેન્ડિંગની ઉજવણી કરી હતી.

અમદાવાદ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
NDLS Stampede: ભાગદોડની ઘટનાના દિવસે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કેટલી જનરલ ટિકિટ વેચાઇ હતી? રેલવે મંત્રીનો સંસદમાં જવાબ
NDLS Stampede: ભાગદોડની ઘટનાના દિવસે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કેટલી જનરલ ટિકિટ વેચાઇ હતી? રેલવે મંત્રીનો સંસદમાં જવાબ
'ઉત્તર ભારતીય મહિલા કરી શકે છે 10 પુરુષો સાથે લગ્ન', સ્ટાલિનના મંત્રીનું વિવાદીત નિવેદન
'ઉત્તર ભારતીય મહિલા કરી શકે છે 10 પુરુષો સાથે લગ્ન', સ્ટાલિનના મંત્રીનું વિવાદીત નિવેદન
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
Embed widget