શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
GANDHINAGAR : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર અને માણસામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું, જુઓ Photos
Gandhinagar News : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસ ગાંધીનગરના પ્રવાસે છે.
![Gandhinagar News : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસ ગાંધીનગરના પ્રવાસે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/23/7ca33f7d7f758d3cd98b4ef1d64368e61658589103_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Amit Shah in Gandhinagar
1/6
![કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા અને પોલીસ દળના આધુનિકીકરણ અને સશક્તિકરણને પ્રાથમિકતા આપતા ગાંધીનગરમાં આધુનિક ટેક્નોલોજીથી સજ્જ રાજ્ય સ્તરીય કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 'ત્રિનેત્ર'નું ઉદ્ઘાટન કર્યુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/23/33787862abdb1cd7bbe06251a7c781c9b370f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા અને પોલીસ દળના આધુનિકીકરણ અને સશક્તિકરણને પ્રાથમિકતા આપતા ગાંધીનગરમાં આધુનિક ટેક્નોલોજીથી સજ્જ રાજ્ય સ્તરીય કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 'ત્રિનેત્ર'નું ઉદ્ઘાટન કર્યુ.
2/6
![અમિત શાહ દ્વારા જનતાની સુવિધા માટે e-FIR પોર્ટલ શરૂ કરવામાં આવ્યું. આ સાથે 10,000 બોડી વાર્ન કેમેરા, અન્ય ટેકનિકલ સાધનો અને Anti-Human Trafficking Unit ના 80 વાહનો ગુજરાત પોલીસને અર્પણ કર્યા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/23/faaa93c98721e04491a9c599a03d8ea1ee9aa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમિત શાહ દ્વારા જનતાની સુવિધા માટે e-FIR પોર્ટલ શરૂ કરવામાં આવ્યું. આ સાથે 10,000 બોડી વાર્ન કેમેરા, અન્ય ટેકનિકલ સાધનો અને Anti-Human Trafficking Unit ના 80 વાહનો ગુજરાત પોલીસને અર્પણ કર્યા.
3/6
![અમિત શાહે માણસામાં PM પોષણ અભિયાન હેઠળ અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત 64માં કેન્દ્રિયકૃત મધ્યાહન ભોજન રસોઈઘરનુ ઉદ્ઘાટન કર્યું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/23/f24309a9f2683b0f13672168ba15a9f9a1f98.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમિત શાહે માણસામાં PM પોષણ અભિયાન હેઠળ અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત 64માં કેન્દ્રિયકૃત મધ્યાહન ભોજન રસોઈઘરનુ ઉદ્ઘાટન કર્યું.
4/6
![આ મધ્યાહન ભોજન રસોઈઘરથી માણસા સહિત આસપાસના વિસ્તારોની સરકારી સ્કૂલોના બાળકોને પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં મદદ મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/23/17dfa8c914d2a704d8c0a2dccf414c32d5c7d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ મધ્યાહન ભોજન રસોઈઘરથી માણસા સહિત આસપાસના વિસ્તારોની સરકારી સ્કૂલોના બાળકોને પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં મદદ મળશે.
5/6
![અમિત શાહે તેમના વતન માણસામાં મહાત્મા ગાંધી પુસ્તકાલયનું નવનિર્મિત ભવન જનતાને અર્પણ કર્યુ. તેમણે કહ્યું, “ મને વિશ્વાસ છે કે વિસ્તારના તમામ નાગરિકો વિશેષ કરીને યુવાનો અહીંથી જ્ઞાન પ્રાપ્ત કરી વિસ્તાર અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપશે.”](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/23/fadf513a22f222ddb2a29908cc1e42e8e43fd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમિત શાહે તેમના વતન માણસામાં મહાત્મા ગાંધી પુસ્તકાલયનું નવનિર્મિત ભવન જનતાને અર્પણ કર્યુ. તેમણે કહ્યું, “ મને વિશ્વાસ છે કે વિસ્તારના તમામ નાગરિકો વિશેષ કરીને યુવાનો અહીંથી જ્ઞાન પ્રાપ્ત કરી વિસ્તાર અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપશે.”
6/6
![અમિત શાહે માણસામાં નગરપાલિકાની વિવિધ વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/23/a7c3fbc3fe9b47d043e51ef0601ac07401d84.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમિત શાહે માણસામાં નગરપાલિકાની વિવિધ વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા.
Published at : 23 Jul 2022 08:44 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)