શોધખોળ કરો

Launching:સૌરાષ્ટ્રને મળી પહેલી વંદે ભારત ટ્રેન, અમદાવાદથી જામનગર રૂટમાં દોડશે, PM મોદીએ આપી લીલીઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં હાઈ સ્પીડ કનેક્ટિવિટી વધારવા વંદે ભારત ટ્રેન લાવ્યા છે. આજે દેશને 9 નવી વંદે ભારત ટ્રેનો મળી લીલી ઝંડી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં હાઈ સ્પીડ કનેક્ટિવિટી વધારવા વંદે ભારત ટ્રેન લાવ્યા છે. આજે દેશને 9 નવી વંદે ભારત ટ્રેનો મળી લીલી ઝંડી.

વંદે ભારત 9 ટ્રેનને પીએમ મોદીએ આપી લીલી ઝંડી

1/8
આજે  સૌરાષ્ટ્રને પહેલી વંદે ભારત ટ્રેન મળી જે અમદાવાદથી જામનગર દોડશે, પીએમ મોદી આ ટ્રેન સાથે અન્ય આઠ ટ્રેનને આજે લીલીઝંડી આપી
આજે સૌરાષ્ટ્રને પહેલી વંદે ભારત ટ્રેન મળી જે અમદાવાદથી જામનગર દોડશે, પીએમ મોદી આ ટ્રેન સાથે અન્ય આઠ ટ્રેનને આજે લીલીઝંડી આપી
2/8
PM મોદી આજે 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી.જેમાં અમદાવાદ-જામનગર,  સાથે  ઉદયપુર-જયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી, હૈદરાબાદ-બેંગ્લોર, વિજયવાડા-ચેન્નઈ, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ અને કસરાગોડ-તિરુવનંત વચ્ચે અન્ય 8 વંદે ભારત ટ્રેનોને પણ ફ્લેગ ઓફ કર્યું.
PM મોદી આજે 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી.જેમાં અમદાવાદ-જામનગર, સાથે ઉદયપુર-જયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી, હૈદરાબાદ-બેંગ્લોર, વિજયવાડા-ચેન્નઈ, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ અને કસરાગોડ-તિરુવનંત વચ્ચે અન્ય 8 વંદે ભારત ટ્રેનોને પણ ફ્લેગ ઓફ કર્યું.
3/8
અમદાવાદ સ્ટેશન વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં  આરામ અને આરામદાયક બેઠકો, સ્લાઇડિંગ દરવાજા, પર્સનલ રીડિંગ લાઇટ્સ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ, એટેન્ડન્ટ કોલ બટન્સ, બાયો-ટોઇલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ગેટ્સ, સીસીટીવી કેમેરા વગેરે જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેન વિશ્વ સ્તરીય આરામ અને સુવિધાઓ પૂરી પાડે છે.
અમદાવાદ સ્ટેશન વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં આરામ અને આરામદાયક બેઠકો, સ્લાઇડિંગ દરવાજા, પર્સનલ રીડિંગ લાઇટ્સ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ, એટેન્ડન્ટ કોલ બટન્સ, બાયો-ટોઇલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ગેટ્સ, સીસીટીવી કેમેરા વગેરે જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેન વિશ્વ સ્તરીય આરામ અને સુવિધાઓ પૂરી પાડે છે.
4/8
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જાહેર  કરેલી અખબારી યાદી મુજબ, ટ્રેન નંબર 22925 અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 25 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને મંગળવારે નહીં ચાલે. આ ટ્રેન અમદાવાદથી 17.55 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.35 કલાકે જામનગર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 22926 જામનગર-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 26 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન જામનગરથી 05.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 10.10 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને બુધવારે નહીં ચાલે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જાહેર કરેલી અખબારી યાદી મુજબ, ટ્રેન નંબર 22925 અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 25 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને મંગળવારે નહીં ચાલે. આ ટ્રેન અમદાવાદથી 17.55 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.35 કલાકે જામનગર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 22926 જામનગર-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 26 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન જામનગરથી 05.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 10.10 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને બુધવારે નહીં ચાલે.
5/8
આ ટ્રેન બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે. ટ્રેન નંબર 22925 અને 22926 માટે બુકિંગ 24 સપ્ટેમ્બર, 2023 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.
આ ટ્રેન બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે. ટ્રેન નંબર 22925 અને 22926 માટે બુકિંગ 24 સપ્ટેમ્બર, 2023 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.
6/8
ટ્રેન નંબર 20979/20980 ઉદયપુર સિટી-જયપુર-ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ પશ્ચિમ રેલવેના ચિત્તોડગઢ સ્ટેશન પર સ્ટોપેજ હશે. ઉદયપુર સિટી-જયપુર-ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસનું નિયમિત સંચાલન 25 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને મંગળવારે નહીં ચાલે. ટ્રેન નંબર 20979 ઉદયપુર સિટી-જયપુર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 09.25 કલાકે ચિત્તૌરગઢ પહોંચશે અને 09.35 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 20980 જે એ જ રીતે, ટ્રેન નંબર 20980 જયપુર-ઉદયપુર સિટી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 19.45 કલાકે ચિત્તૌરગઢ પહોંચશે અને 19.55 કલાકે ઉપડશે
ટ્રેન નંબર 20979/20980 ઉદયપુર સિટી-જયપુર-ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ પશ્ચિમ રેલવેના ચિત્તોડગઢ સ્ટેશન પર સ્ટોપેજ હશે. ઉદયપુર સિટી-જયપુર-ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસનું નિયમિત સંચાલન 25 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને મંગળવારે નહીં ચાલે. ટ્રેન નંબર 20979 ઉદયપુર સિટી-જયપુર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 09.25 કલાકે ચિત્તૌરગઢ પહોંચશે અને 09.35 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 20980 જે એ જ રીતે, ટ્રેન નંબર 20980 જયપુર-ઉદયપુર સિટી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 19.45 કલાકે ચિત્તૌરગઢ પહોંચશે અને 19.55 કલાકે ઉપડશે
7/8
પીએમ મોદીએ કહ્યું કે, નવી વંદે ભારત ટ્રેનો પહેલા કરતા વધુ આધુનિક અને આરામદાયક છે. આ વંદે ભારત ટ્રેનો નવા ભારતના નવા જોશ અને ઉત્સાહનું પ્રતિક છે. મને ખુશી છે કે વંદે ભારતનો ક્રેઝ સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 1.1 કરોડ લોકોએ આ ટ્રેનમાં મુસાફરી કરી છે. દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 25 વંદે ભારત ટ્રેનની સુવિધા મળી છે. હવે તેમાં વધુ 9 વંદે ભારત એક્સપ્રેસ ઉમેરવામાં આવશે. ટૂંક સમયમાં વંદે ભારત દેશના દરેક ભાગમાં દોડશે.
પીએમ મોદીએ કહ્યું કે, નવી વંદે ભારત ટ્રેનો પહેલા કરતા વધુ આધુનિક અને આરામદાયક છે. આ વંદે ભારત ટ્રેનો નવા ભારતના નવા જોશ અને ઉત્સાહનું પ્રતિક છે. મને ખુશી છે કે વંદે ભારતનો ક્રેઝ સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 1.1 કરોડ લોકોએ આ ટ્રેનમાં મુસાફરી કરી છે. દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 25 વંદે ભારત ટ્રેનની સુવિધા મળી છે. હવે તેમાં વધુ 9 વંદે ભારત એક્સપ્રેસ ઉમેરવામાં આવશે. ટૂંક સમયમાં વંદે ભારત દેશના દરેક ભાગમાં દોડશે.
8/8
પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે 11 રાજ્યોમાં 9 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી છે. આ વંદે ભારત ટ્રેનો દ્વારા આ તમામ રાજ્યોમાં ન માત્ર મુસાફરીનો સમય ઘટશે પરંતુ કનેક્ટિવિટી પણ વધશે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. વંદે ભારત ટ્રેનો પહેલાથી જ દેશભરમાં ઘણા રૂટ પર દોડી રહી છે. આવી સ્થિતિમાં આ ટ્રેનોની સાથે વંદે ભારત ટ્રેનોનો કાફલો પણ મોટો થવા જઈ રહ્યો છે.
પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે 11 રાજ્યોમાં 9 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી છે. આ વંદે ભારત ટ્રેનો દ્વારા આ તમામ રાજ્યોમાં ન માત્ર મુસાફરીનો સમય ઘટશે પરંતુ કનેક્ટિવિટી પણ વધશે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. વંદે ભારત ટ્રેનો પહેલાથી જ દેશભરમાં ઘણા રૂટ પર દોડી રહી છે. આવી સ્થિતિમાં આ ટ્રેનોની સાથે વંદે ભારત ટ્રેનોનો કાફલો પણ મોટો થવા જઈ રહ્યો છે.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
પાન કાર્ડમાં કેવી રીતે બદલી શકશો પોતાની જન્મ તારીખ? જાણી લો નિયમ
પાન કાર્ડમાં કેવી રીતે બદલી શકશો પોતાની જન્મ તારીખ? જાણી લો નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident : અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષીય બાળકીનું મોતRajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકારBhavnagar Crime : ભાવનગરમાં અકસ્માત બાદ કાર ચાલકને માર મારી કરાયું અપહરણArvalli Crime : અરવલ્લીના ધનસુરામાં વેપારીને માર મારીને કરાયો લૂંટનો પ્રયાસ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
પાન કાર્ડમાં કેવી રીતે બદલી શકશો પોતાની જન્મ તારીખ? જાણી લો નિયમ
પાન કાર્ડમાં કેવી રીતે બદલી શકશો પોતાની જન્મ તારીખ? જાણી લો નિયમ
'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો
'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો
IRCTC એકવાર ફરી ડાઉન, ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ
IRCTC એકવાર ફરી ડાઉન, ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ
Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ  પહોંચશે તાપમાન
Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ પહોંચશે તાપમાન
સાવધાન! શું તમે પણ સિગારેટ પીવો છો? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
સાવધાન! શું તમે પણ સિગારેટ પીવો છો? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
Embed widget