શોધખોળ કરો

Launching:સૌરાષ્ટ્રને મળી પહેલી વંદે ભારત ટ્રેન, અમદાવાદથી જામનગર રૂટમાં દોડશે, PM મોદીએ આપી લીલીઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં હાઈ સ્પીડ કનેક્ટિવિટી વધારવા વંદે ભારત ટ્રેન લાવ્યા છે. આજે દેશને 9 નવી વંદે ભારત ટ્રેનો મળી લીલી ઝંડી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં હાઈ સ્પીડ કનેક્ટિવિટી વધારવા વંદે ભારત ટ્રેન લાવ્યા છે. આજે દેશને 9 નવી વંદે ભારત ટ્રેનો મળી લીલી ઝંડી.

વંદે ભારત 9 ટ્રેનને પીએમ મોદીએ આપી લીલી ઝંડી

1/8
આજે  સૌરાષ્ટ્રને પહેલી વંદે ભારત ટ્રેન મળી જે અમદાવાદથી જામનગર દોડશે, પીએમ મોદી આ ટ્રેન સાથે અન્ય આઠ ટ્રેનને આજે લીલીઝંડી આપી
આજે સૌરાષ્ટ્રને પહેલી વંદે ભારત ટ્રેન મળી જે અમદાવાદથી જામનગર દોડશે, પીએમ મોદી આ ટ્રેન સાથે અન્ય આઠ ટ્રેનને આજે લીલીઝંડી આપી
2/8
PM મોદી આજે 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી.જેમાં અમદાવાદ-જામનગર,  સાથે  ઉદયપુર-જયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી, હૈદરાબાદ-બેંગ્લોર, વિજયવાડા-ચેન્નઈ, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ અને કસરાગોડ-તિરુવનંત વચ્ચે અન્ય 8 વંદે ભારત ટ્રેનોને પણ ફ્લેગ ઓફ કર્યું.
PM મોદી આજે 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી.જેમાં અમદાવાદ-જામનગર, સાથે ઉદયપુર-જયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી, હૈદરાબાદ-બેંગ્લોર, વિજયવાડા-ચેન્નઈ, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ અને કસરાગોડ-તિરુવનંત વચ્ચે અન્ય 8 વંદે ભારત ટ્રેનોને પણ ફ્લેગ ઓફ કર્યું.
3/8
અમદાવાદ સ્ટેશન વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં  આરામ અને આરામદાયક બેઠકો, સ્લાઇડિંગ દરવાજા, પર્સનલ રીડિંગ લાઇટ્સ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ, એટેન્ડન્ટ કોલ બટન્સ, બાયો-ટોઇલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ગેટ્સ, સીસીટીવી કેમેરા વગેરે જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેન વિશ્વ સ્તરીય આરામ અને સુવિધાઓ પૂરી પાડે છે.
અમદાવાદ સ્ટેશન વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં આરામ અને આરામદાયક બેઠકો, સ્લાઇડિંગ દરવાજા, પર્સનલ રીડિંગ લાઇટ્સ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ, એટેન્ડન્ટ કોલ બટન્સ, બાયો-ટોઇલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ગેટ્સ, સીસીટીવી કેમેરા વગેરે જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેન વિશ્વ સ્તરીય આરામ અને સુવિધાઓ પૂરી પાડે છે.
4/8
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જાહેર  કરેલી અખબારી યાદી મુજબ, ટ્રેન નંબર 22925 અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 25 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને મંગળવારે નહીં ચાલે. આ ટ્રેન અમદાવાદથી 17.55 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.35 કલાકે જામનગર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 22926 જામનગર-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 26 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન જામનગરથી 05.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 10.10 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને બુધવારે નહીં ચાલે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જાહેર કરેલી અખબારી યાદી મુજબ, ટ્રેન નંબર 22925 અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 25 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને મંગળવારે નહીં ચાલે. આ ટ્રેન અમદાવાદથી 17.55 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.35 કલાકે જામનગર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 22926 જામનગર-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 26 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન જામનગરથી 05.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 10.10 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને બુધવારે નહીં ચાલે.
5/8
આ ટ્રેન બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે. ટ્રેન નંબર 22925 અને 22926 માટે બુકિંગ 24 સપ્ટેમ્બર, 2023 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.
આ ટ્રેન બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે. ટ્રેન નંબર 22925 અને 22926 માટે બુકિંગ 24 સપ્ટેમ્બર, 2023 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.
6/8
ટ્રેન નંબર 20979/20980 ઉદયપુર સિટી-જયપુર-ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ પશ્ચિમ રેલવેના ચિત્તોડગઢ સ્ટેશન પર સ્ટોપેજ હશે. ઉદયપુર સિટી-જયપુર-ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસનું નિયમિત સંચાલન 25 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને મંગળવારે નહીં ચાલે. ટ્રેન નંબર 20979 ઉદયપુર સિટી-જયપુર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 09.25 કલાકે ચિત્તૌરગઢ પહોંચશે અને 09.35 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 20980 જે એ જ રીતે, ટ્રેન નંબર 20980 જયપુર-ઉદયપુર સિટી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 19.45 કલાકે ચિત્તૌરગઢ પહોંચશે અને 19.55 કલાકે ઉપડશે
ટ્રેન નંબર 20979/20980 ઉદયપુર સિટી-જયપુર-ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ પશ્ચિમ રેલવેના ચિત્તોડગઢ સ્ટેશન પર સ્ટોપેજ હશે. ઉદયપુર સિટી-જયપુર-ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસનું નિયમિત સંચાલન 25 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને મંગળવારે નહીં ચાલે. ટ્રેન નંબર 20979 ઉદયપુર સિટી-જયપુર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 09.25 કલાકે ચિત્તૌરગઢ પહોંચશે અને 09.35 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 20980 જે એ જ રીતે, ટ્રેન નંબર 20980 જયપુર-ઉદયપુર સિટી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 19.45 કલાકે ચિત્તૌરગઢ પહોંચશે અને 19.55 કલાકે ઉપડશે
7/8
પીએમ મોદીએ કહ્યું કે, નવી વંદે ભારત ટ્રેનો પહેલા કરતા વધુ આધુનિક અને આરામદાયક છે. આ વંદે ભારત ટ્રેનો નવા ભારતના નવા જોશ અને ઉત્સાહનું પ્રતિક છે. મને ખુશી છે કે વંદે ભારતનો ક્રેઝ સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 1.1 કરોડ લોકોએ આ ટ્રેનમાં મુસાફરી કરી છે. દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 25 વંદે ભારત ટ્રેનની સુવિધા મળી છે. હવે તેમાં વધુ 9 વંદે ભારત એક્સપ્રેસ ઉમેરવામાં આવશે. ટૂંક સમયમાં વંદે ભારત દેશના દરેક ભાગમાં દોડશે.
પીએમ મોદીએ કહ્યું કે, નવી વંદે ભારત ટ્રેનો પહેલા કરતા વધુ આધુનિક અને આરામદાયક છે. આ વંદે ભારત ટ્રેનો નવા ભારતના નવા જોશ અને ઉત્સાહનું પ્રતિક છે. મને ખુશી છે કે વંદે ભારતનો ક્રેઝ સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 1.1 કરોડ લોકોએ આ ટ્રેનમાં મુસાફરી કરી છે. દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 25 વંદે ભારત ટ્રેનની સુવિધા મળી છે. હવે તેમાં વધુ 9 વંદે ભારત એક્સપ્રેસ ઉમેરવામાં આવશે. ટૂંક સમયમાં વંદે ભારત દેશના દરેક ભાગમાં દોડશે.
8/8
પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે 11 રાજ્યોમાં 9 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી છે. આ વંદે ભારત ટ્રેનો દ્વારા આ તમામ રાજ્યોમાં ન માત્ર મુસાફરીનો સમય ઘટશે પરંતુ કનેક્ટિવિટી પણ વધશે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. વંદે ભારત ટ્રેનો પહેલાથી જ દેશભરમાં ઘણા રૂટ પર દોડી રહી છે. આવી સ્થિતિમાં આ ટ્રેનોની સાથે વંદે ભારત ટ્રેનોનો કાફલો પણ મોટો થવા જઈ રહ્યો છે.
પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે 11 રાજ્યોમાં 9 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી છે. આ વંદે ભારત ટ્રેનો દ્વારા આ તમામ રાજ્યોમાં ન માત્ર મુસાફરીનો સમય ઘટશે પરંતુ કનેક્ટિવિટી પણ વધશે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. વંદે ભારત ટ્રેનો પહેલાથી જ દેશભરમાં ઘણા રૂટ પર દોડી રહી છે. આવી સ્થિતિમાં આ ટ્રેનોની સાથે વંદે ભારત ટ્રેનોનો કાફલો પણ મોટો થવા જઈ રહ્યો છે.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain:ગુજરાતના આ  જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Gujarat Rain:ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Updates | છેલ્લા 24 કલાકમાં આ જિલ્લાઓમાં ખાબક્યો સૌથી વધુ વરસાદ | Abp AsmitaHu to Bolish | હું તો બોલીશ | શિક્ષકનું સાચુ સન્માનHu to Bolish | હું તો બોલીશ | આ દવા મારી નાંખશે!Rath Yatra 2024 | અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ ઉપર કરાયું નિરીક્ષણ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain:ગુજરાતના આ  જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Gujarat Rain:ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો  રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી
T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી
IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર,  3 ગુજરાતી સહિત આ  રહ્યા જીતના હીરો
IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર, 3 ગુજરાતી સહિત આ રહ્યા જીતના હીરો
T20 World Cup 2024 માં ઐતિહાસિક જીત બાદ ભાવુક થઈ ભારતીય ટીમ, કોહલીથી લઈ રોહિત શર્મા તમામની આંખોમાં આંસુ 
T20 World Cup 2024 માં ઐતિહાસિક જીત બાદ ભાવુક થઈ ભારતીય ટીમ, કોહલીથી લઈ રોહિત શર્મા તમામની આંખોમાં આંસુ 
Embed widget