શોધખોળ કરો

ગુરુપૂર્ણિમા વિશેષ: આ છે ગુજરાતના જાણીતા ગુરુઓ અત્યાર સુધીમાં લાખો લોકોનો કરી ચૂક્યા છે ઉદ્ધાર

ગુરુ પૂર્ણિમા 3 જુલાઈ 2023 ના રોજ છે. દર વર્ષે ગુરુ પ્રત્યેની આપણી શ્રદ્ધા દર્શાવવા માટે અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે

ગુરુ પૂર્ણિમા 3 જુલાઈ 2023 ના રોજ છે. દર વર્ષે ગુરુ પ્રત્યેની આપણી શ્રદ્ધા દર્શાવવા માટે અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે

ફોટોઃ ગૂગલ

1/10
ગુરુ પૂર્ણિમા 3 જુલાઈ 2023 ના રોજ છે. દર વર્ષે ગુરુ પ્રત્યેની આપણી શ્રદ્ધા દર્શાવવા માટે અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે
ગુરુ પૂર્ણિમા 3 જુલાઈ 2023 ના રોજ છે. દર વર્ષે ગુરુ પ્રત્યેની આપણી શ્રદ્ધા દર્શાવવા માટે અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે
2/10
અમરેલીના ચલાલામાં એક એવી પવિત્ર જગ્યા આવેલી છે જેને દાના મહારાજના આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે. દાના મહારાજના આશ્રમમાં હાલમાં પણ મહંત વલકુ બાપુ આશ્રમની ગાદી પર બિરાજમાન છે.
અમરેલીના ચલાલામાં એક એવી પવિત્ર જગ્યા આવેલી છે જેને દાના મહારાજના આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે. દાના મહારાજના આશ્રમમાં હાલમાં પણ મહંત વલકુ બાપુ આશ્રમની ગાદી પર બિરાજમાન છે.
3/10
જૂનાગઢ જિલ્‍લાના ભેંસાણથી ૫ કિ.મી. દૂર વાવડી ગામ પાસે પરબધામ આવેલું છે. આશરે સવાસો વીઘામાં પથરાયેલ પરબધામ સમયાંતરે માનવ સેવાની પ્રવૃત્તિ વિસ્‍તારી રહ્યુ છે.
જૂનાગઢ જિલ્‍લાના ભેંસાણથી ૫ કિ.મી. દૂર વાવડી ગામ પાસે પરબધામ આવેલું છે. આશરે સવાસો વીઘામાં પથરાયેલ પરબધામ સમયાંતરે માનવ સેવાની પ્રવૃત્તિ વિસ્‍તારી રહ્યુ છે.
4/10
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનુ ગધેથડ ગામ આજે દેશ-વિદેશમાં નામના ધરાવે છે. વેણુ ડેમના કાંઠે વસેલુ ગધેથડ ગામ સામાન્ય રીતે કોઈ મહત્વના કાર્ય માટે નહીં પરંતુ અહીંના ગાયત્રી આશ્રમના નિર્માણ કાર્ય કરનાર સંત એવા પૂજય લાલબાપુને લઈને છેલ્લા બે દાયકાથી ખૂબ જ પ્રખ્યાત થયુ છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનુ ગધેથડ ગામ આજે દેશ-વિદેશમાં નામના ધરાવે છે. વેણુ ડેમના કાંઠે વસેલુ ગધેથડ ગામ સામાન્ય રીતે કોઈ મહત્વના કાર્ય માટે નહીં પરંતુ અહીંના ગાયત્રી આશ્રમના નિર્માણ કાર્ય કરનાર સંત એવા પૂજય લાલબાપુને લઈને છેલ્લા બે દાયકાથી ખૂબ જ પ્રખ્યાત થયુ છે.
5/10
પ.પૂ.સંત શ્રી વિસામણબાપુની જગ્યા એ ભાવનગર જીલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામોમાંનું એક છે. પ.પૂ.વિસામણબાપુનાં અને ઠાકરનાં દિવ્ય આશીષ મેળવવા માટે લાખો ભક્તો પાળિયાદમાં ઉમટે છે.
પ.પૂ.સંત શ્રી વિસામણબાપુની જગ્યા એ ભાવનગર જીલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામોમાંનું એક છે. પ.પૂ.વિસામણબાપુનાં અને ઠાકરનાં દિવ્ય આશીષ મેળવવા માટે લાખો ભક્તો પાળિયાદમાં ઉમટે છે.
6/10
ગુજરાતના સંતોમાં જેનું મોટું નામ છે, તેવા બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે. સૌરાષ્ટ્રનું એક ગામ એવું બાકી નહીં હોય જ્યાં બાપાની મઢુલી નહીં હોય. લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે.
ગુજરાતના સંતોમાં જેનું મોટું નામ છે, તેવા બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે. સૌરાષ્ટ્રનું એક ગામ એવું બાકી નહીં હોય જ્યાં બાપાની મઢુલી નહીં હોય. લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે.
7/10
સંત મસ્તરામ ભાવનગરના સંત હતા. તેમની સમાધિ ચિત્રા (તા. ભાવનગર)માં તથા ઝાંઝમેર (તા. તળાજા) ખાતે આવેલી છે.
સંત મસ્તરામ ભાવનગરના સંત હતા. તેમની સમાધિ ચિત્રા (તા. ભાવનગર)માં તથા ઝાંઝમેર (તા. તળાજા) ખાતે આવેલી છે.
8/10
રાજ્યના રાજકોટ શહેરથી લગભગ બાવન કિ.મી. દૂર આવેલું વીરપુર આમ તો નાનકડુ ગામ છે, પરંતુ તે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. અહીં સુપ્રસિદ્ધ જલારામ મંદિર આવેલું છે. દર વર્ષે કરોડો શ્રદ્ધાળુઓ અહીં જલારામ બાપાનાં દર્શનાર્થે આવે છે
રાજ્યના રાજકોટ શહેરથી લગભગ બાવન કિ.મી. દૂર આવેલું વીરપુર આમ તો નાનકડુ ગામ છે, પરંતુ તે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. અહીં સુપ્રસિદ્ધ જલારામ મંદિર આવેલું છે. દર વર્ષે કરોડો શ્રદ્ધાળુઓ અહીં જલારામ બાપાનાં દર્શનાર્થે આવે છે
9/10
સત નો આધાર એટકે સતાધાર! જ્યાં સદાય સનાતન ધર્મની ધજા ફરકતી રહે છે જેવા આપા ગીગાનું આ પરમ ધામ છે. સૌરાષ્ટ્રનું આ અતિ પવિત્ર ધામ લાખો ભાવિ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે
સત નો આધાર એટકે સતાધાર! જ્યાં સદાય સનાતન ધર્મની ધજા ફરકતી રહે છે જેવા આપા ગીગાનું આ પરમ ધામ છે. સૌરાષ્ટ્રનું આ અતિ પવિત્ર ધામ લાખો ભાવિ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે
10/10
તમામ તસવીરો સૌજન્ય- ગૂગલ
તમામ તસવીરો સૌજન્ય- ગૂગલ

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget