શોધખોળ કરો

આ લક્ષણો દેખાય તો હોસ્પિટલ જવામાં વિલંબ ન કરો, AIIMSના પ્રમુખે દર્દીઓને શું આપી સલાહ

ડો્. ગુલેરિયા

1/5
દિલ્લી એમ્સના ડાયરેક્ટર રણદિપ ગુલેરિયાએ કહ્યું કે, દરેક દર્દીઓએ હોસ્પિટલ ભાગવાની બદલે કેટલાક વોર્નિુગ સાઇન ઓળખવા જોઇએ અને આ સંકેત મળતાં ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. ગુલેરિયાએ જણાવ્યું કે, હોમઆઇસોલેશનમાં રહેતા દર્દીે તેના ડોક્ટરના સંપર્કમાં રહેવું જોઇએ અને વોર્નિગ સાઇને ઓળખવા જોઇએ.
દિલ્લી એમ્સના ડાયરેક્ટર રણદિપ ગુલેરિયાએ કહ્યું કે, દરેક દર્દીઓએ હોસ્પિટલ ભાગવાની બદલે કેટલાક વોર્નિુગ સાઇન ઓળખવા જોઇએ અને આ સંકેત મળતાં ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. ગુલેરિયાએ જણાવ્યું કે, હોમઆઇસોલેશનમાં રહેતા દર્દીે તેના ડોક્ટરના સંપર્કમાં રહેવું જોઇએ અને વોર્નિગ સાઇને ઓળખવા જોઇએ.
2/5
ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, જો દર્દીનું સુચૈરેશન લેવલ 93થી ડાઉન જાય અથવા તો વારંવાર સખત તાવ આવે, શ્વાસ લેવાામાં તકલીફ થાય. છાતીમાં દુખાવો થાય તો આ સ્થિતિમાં સમય બરબાદ કર્યાં વિના હોસ્પિટલ  પહોંચી જવું હિતાવહ છે.
ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, જો દર્દીનું સુચૈરેશન લેવલ 93થી ડાઉન જાય અથવા તો વારંવાર સખત તાવ આવે, શ્વાસ લેવાામાં તકલીફ થાય. છાતીમાં દુખાવો થાય તો આ સ્થિતિમાં સમય બરબાદ કર્યાં વિના હોસ્પિટલ પહોંચી જવું હિતાવહ છે.
3/5
ડો. ગુલેરિયાએ દર્દીને સ્ટીરોઇડના ઓવરડોઝને લઇને પણ સચેત કર્યો. તેમણે જણાવ્યું કે, સ્ટીરોઇડનો ઓવરડોઝ દર્દી માટે નુકસાનકારક સાબિત થાય છે. ખાસ કરીને કોવિડના શરૂઆતના સ્ટેજમાં સ્ટીરોઇડનો ઉપયોગ કરવાથી ફેફસા પર તેની ખરાબ અસર પડે છે. આ સ્થિતિ બચવા માટે શરૂઆતના સમયમાં હળવા લક્ષણોમાં સ્ટીરોઇડ ન લેવી જોઇએ
ડો. ગુલેરિયાએ દર્દીને સ્ટીરોઇડના ઓવરડોઝને લઇને પણ સચેત કર્યો. તેમણે જણાવ્યું કે, સ્ટીરોઇડનો ઓવરડોઝ દર્દી માટે નુકસાનકારક સાબિત થાય છે. ખાસ કરીને કોવિડના શરૂઆતના સ્ટેજમાં સ્ટીરોઇડનો ઉપયોગ કરવાથી ફેફસા પર તેની ખરાબ અસર પડે છે. આ સ્થિતિ બચવા માટે શરૂઆતના સમયમાં હળવા લક્ષણોમાં સ્ટીરોઇડ ન લેવી જોઇએ
4/5
ડો. ગુલેરિયાએ કહ્યું કે, લોકોનો મત એવો છે કે, રેમડેસિવર જેવા સ્ટીરોઇડ જલ્દી રિકવરી માટે દરેક કેસમાં અસરકારક છે. જો કે લોકોએ એ પણ જાણવાની જરૂર છે કે., તેની જરૂર હંમેશા નથી હોતી. આ પ્રકારની સ્ટીરોઇડ દવા ડોક્ટરની સલાહ બાદ જ લેવી જોઇએ.
ડો. ગુલેરિયાએ કહ્યું કે, લોકોનો મત એવો છે કે, રેમડેસિવર જેવા સ્ટીરોઇડ જલ્દી રિકવરી માટે દરેક કેસમાં અસરકારક છે. જો કે લોકોએ એ પણ જાણવાની જરૂર છે કે., તેની જરૂર હંમેશા નથી હોતી. આ પ્રકારની સ્ટીરોઇડ દવા ડોક્ટરની સલાહ બાદ જ લેવી જોઇએ.
5/5
કોરોનાની બીજી લહેરની ભયાવહ સ્થિતિ વિશે વાત કરતા ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, વૈજ્ઞાનિકોને બીજી લહેરનો અંદાજ હતો પરંતુ વાયરસ મ્યુટેન્ટ થઇને આટલો સંક્રામક બની જશે તેનો અંદાજ ન હતો. ભારતમાં દરરોજ 4 લાખ કેસની આશંકા હતી પરંતુ કેસની સંખ્યા આટલી ઝડપથી વધશે તેનો અંદાજ ન હતો.
કોરોનાની બીજી લહેરની ભયાવહ સ્થિતિ વિશે વાત કરતા ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, વૈજ્ઞાનિકોને બીજી લહેરનો અંદાજ હતો પરંતુ વાયરસ મ્યુટેન્ટ થઇને આટલો સંક્રામક બની જશે તેનો અંદાજ ન હતો. ભારતમાં દરરોજ 4 લાખ કેસની આશંકા હતી પરંતુ કેસની સંખ્યા આટલી ઝડપથી વધશે તેનો અંદાજ ન હતો.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: 'શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી', રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Lok Sabha Elections 2024: 'શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી', રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Arijit Singh: જાણીતા સિંગર અરજીતે દુબઈમાં પાકિસ્તાની અભિનેત્રીની કેમ માંગી માફી? એક્ટ્રેસનું શાહરુખ સાથે છે ખાસ કનેક્શન
Arijit Singh: જાણીતા સિંગર અરજીતે દુબઈમાં પાકિસ્તાની અભિનેત્રીની કેમ માંગી માફી? એક્ટ્રેસનું શાહરુખ સાથે છે ખાસ કનેક્શન
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Kshatriya Andolan | ક્ષત્રિય સમાજના આક્રોશને લઈ દ્વારકા પોલીસ એક્શનમાં, ઊભી કરી ચેકપોસ્ટRahul Gandhi controversy | શું હવે ક્ષત્રિયો રાહુલ સામે માંડશે મોરચો? | સંકલન સમિતિનું મોટું નિવેદનPriyanka Gandhi | પ્રિયંકા ગાંધીના કયા નિવેદનથી રાજકારણ ગરમાયું? સાંભળોLok Sabha Election: અમિત શાહે ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં કરાયેલ કામગીરીના રિપોર્ટનો કર્યો અભ્યાસ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: 'શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી', રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Lok Sabha Elections 2024: 'શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી', રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Arijit Singh: જાણીતા સિંગર અરજીતે દુબઈમાં પાકિસ્તાની અભિનેત્રીની કેમ માંગી માફી? એક્ટ્રેસનું શાહરુખ સાથે છે ખાસ કનેક્શન
Arijit Singh: જાણીતા સિંગર અરજીતે દુબઈમાં પાકિસ્તાની અભિનેત્રીની કેમ માંગી માફી? એક્ટ્રેસનું શાહરુખ સાથે છે ખાસ કનેક્શન
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
Mahindra XUV 3XO: સોમવારે લોન્ચ થશે મહિન્દ્રાની XUV 3XO એસયૂવી, ધાંસૂ ફીચર્સ સાથે મળશે જબરદસ્ત માઈલેજ
Mahindra XUV 3XO: સોમવારે લોન્ચ થશે મહિન્દ્રાની XUV 3XO એસયૂવી, ધાંસૂ ફીચર્સ સાથે મળશે જબરદસ્ત માઈલેજ
GT vs RCB: બેંગ્લુરુએ ગુજરાતને 9 વિકેટે હરાવ્યું, વિલ જેક્સની સદી, કોહલીની ફિફ્ટી
GT vs RCB: બેંગ્લુરુએ ગુજરાતને 9 વિકેટે હરાવ્યું, વિલ જેક્સની સદી, કોહલીની ફિફ્ટી
Iraq: સમલૈંગિક સંબંધ ગણાશે ગુનો, આ દેશે બનાવ્યો નવો કાનૂન, 15 વર્ષની થશે જેલ
Iraq: સમલૈંગિક સંબંધ ગણાશે ગુનો, આ દેશે બનાવ્યો નવો કાનૂન, 15 વર્ષની થશે જેલ
Akshaya Tritiya 2024:  અક્ષય તૃતીયાના દિવસે ખરીદી કરવાની સાથે કરો આ કામ, ઘરમાં ક્યારેય નહીં થાય ધનની કમી
Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયાના દિવસે ખરીદી કરવાની સાથે કરો આ કામ, ઘરમાં ક્યારેય નહીં થાય ધનની કમી
Embed widget