શોધખોળ કરો

વેઇટિંગ ટિકિટને લઇને ટ્રેનમાં જાવ છો તો આટલી મળે છે સજા, આ છે રેલવેનો નવો નિયમ

ભારતીય રેલવે નેટવર્ક વિશ્વનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. ભારતમાં દરરોજ 2.5 કરોડથી વધુ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનની મુસાફરી ખૂબ જ આરામદાયક અને અનુકૂળ છે.

ભારતીય રેલવે નેટવર્ક વિશ્વનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. ભારતમાં દરરોજ 2.5 કરોડથી વધુ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનની મુસાફરી ખૂબ જ આરામદાયક અને અનુકૂળ છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
ભારતીય રેલવે નેટવર્ક વિશ્વનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. ભારતમાં દરરોજ 2.5 કરોડથી વધુ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનની મુસાફરી ખૂબ જ આરામદાયક અને અનુકૂળ છે. એટલા માટે મોટાભાગના લોકો ફક્ત ટ્રેનમાં જ મુસાફરી કરવાનું પસંદ કરે છે.
ભારતીય રેલવે નેટવર્ક વિશ્વનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. ભારતમાં દરરોજ 2.5 કરોડથી વધુ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનની મુસાફરી ખૂબ જ આરામદાયક અને અનુકૂળ છે. એટલા માટે મોટાભાગના લોકો ફક્ત ટ્રેનમાં જ મુસાફરી કરવાનું પસંદ કરે છે.
2/7
ભારતીય રેલવે મારફતે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. જેનું પાલન બધા મુસાફરોએ કરવાનું રહેશે. મોટાભાગના લોકો ટ્રેનમાં રિઝર્વેશન મેળવીને મુસાફરી કરવાનું પસંદ કરે છે. પરંતુ ઘણી વખત ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં જાય છે.
ભારતીય રેલવે મારફતે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. જેનું પાલન બધા મુસાફરોએ કરવાનું રહેશે. મોટાભાગના લોકો ટ્રેનમાં રિઝર્વેશન મેળવીને મુસાફરી કરવાનું પસંદ કરે છે. પરંતુ ઘણી વખત ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં જાય છે.
3/7
ઘણા મુસાફરો વેઇટિંગ ટિકિટ સાથે પણ મુસાફરી કરે છે. પરંતુ ભારતીય રેલવેનો પણ ટ્રેનોમાં વેઇટિંગ ટિકિટ અંગે એક નિયમ છે. વેઇટિંગ ટિકિટ પર મુસાફરી કરવાના કારણે કેટલી સજા મળે છે.
ઘણા મુસાફરો વેઇટિંગ ટિકિટ સાથે પણ મુસાફરી કરે છે. પરંતુ ભારતીય રેલવેનો પણ ટ્રેનોમાં વેઇટિંગ ટિકિટ અંગે એક નિયમ છે. વેઇટિંગ ટિકિટ પર મુસાફરી કરવાના કારણે કેટલી સજા મળે છે.
4/7
જો તમારી ટિકિટ વેઇટિંગમાં છે. આનો અર્થ એ થયો કે રેલવે દ્વારા તમને ટ્રેનમાં કોઈ સીટ આપવામાં આવી નથી. પરંતુ આ હોવા છતાં કેટલાક લોકો વેઇટિંગ ટિકિટ લઈને ટ્રેનના રિઝર્વ્ડ કોચમાં પ્રવેશ કરે છે. તેથી તે મુશ્કેલીમાં મુકાઇ શકે છે.
જો તમારી ટિકિટ વેઇટિંગમાં છે. આનો અર્થ એ થયો કે રેલવે દ્વારા તમને ટ્રેનમાં કોઈ સીટ આપવામાં આવી નથી. પરંતુ આ હોવા છતાં કેટલાક લોકો વેઇટિંગ ટિકિટ લઈને ટ્રેનના રિઝર્વ્ડ કોચમાં પ્રવેશ કરે છે. તેથી તે મુશ્કેલીમાં મુકાઇ શકે છે.
5/7
જો તમે વેઇટિંગ ટિકિટ સાથે સ્લીપર કોચમાં મુસાફરી કરો છો. તો તમારે દંડ ભરવો પડશે. આમાં દંડ તરીકે અઢીસો રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત તમારે જ્યાંથી તમે તમારી મુસાફરી શરૂ કરી હતી ત્યાંથી જ્યાં તમને TTE દ્વારા પકડવામાં આવ્યા છે ત્યાં સુધીનું ભાડું પણ ચૂકવવું પડશે. જો તમે આગળની મુસાફરી કરવા માંગો છો તો તમારે આગામી સ્ટેશન સુધીનું ભાડું ચૂકવવું પડશે.
જો તમે વેઇટિંગ ટિકિટ સાથે સ્લીપર કોચમાં મુસાફરી કરો છો. તો તમારે દંડ ભરવો પડશે. આમાં દંડ તરીકે અઢીસો રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત તમારે જ્યાંથી તમે તમારી મુસાફરી શરૂ કરી હતી ત્યાંથી જ્યાં તમને TTE દ્વારા પકડવામાં આવ્યા છે ત્યાં સુધીનું ભાડું પણ ચૂકવવું પડશે. જો તમે આગળની મુસાફરી કરવા માંગો છો તો તમારે આગામી સ્ટેશન સુધીનું ભાડું ચૂકવવું પડશે.
6/7
જ્યારે જો તમે વેઇટિંગ ટિકિટ લઈને ટ્રેનના એસી કોચમાં બેસી જાવ છો તો તમારે ભાડાની રકમ સાથે 440 રૂપિયા દંડ ચૂકવવો પડશે. મુસાફરીના અંતરના આધારે ભાડાની રકમ બદલાઈ શકે છે.
જ્યારે જો તમે વેઇટિંગ ટિકિટ લઈને ટ્રેનના એસી કોચમાં બેસી જાવ છો તો તમારે ભાડાની રકમ સાથે 440 રૂપિયા દંડ ચૂકવવો પડશે. મુસાફરીના અંતરના આધારે ભાડાની રકમ બદલાઈ શકે છે.
7/7
જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવો છો અને જો તમારી ટિકિટ વેઇટિંગમાં રહી જાય છે તો તમારી ટિકિટ આપમેળે રદ થઈ જશે અને તમને રિફંડ આપવામાં આવશે. પરંતુ કાઉન્ટર પરથી લીધેલી વેઇટિંગ ટિકિટ રદ થતી નથી.
જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવો છો અને જો તમારી ટિકિટ વેઇટિંગમાં રહી જાય છે તો તમારી ટિકિટ આપમેળે રદ થઈ જશે અને તમને રિફંડ આપવામાં આવશે. પરંતુ કાઉન્ટર પરથી લીધેલી વેઇટિંગ ટિકિટ રદ થતી નથી.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Dharmendra Death Rumors: ધર્મેન્દ્રના નિધનની અફવા પર દીકરી ઈશા દેઓલનું નિવેદન, 'પપ્પાની તબિયત સ્થિર છે, સ્વસ્થ થવાની પ્રાર્થના કરો'
Dharmendra Death Rumors: ધર્મેન્દ્રના નિધનની અફવા પર દીકરી ઈશા દેઓલનું નિવેદન, 'પપ્પાની તબિયત સ્થિર છે, સ્વસ્થ થવાની પ્રાર્થના કરો'
કોણ છે ડોક્ટર ઉમર? દિલ્હી વિસ્ફોટમાં નામ આવ્યું સામે, ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર
કોણ છે ડોક્ટર ઉમર? દિલ્હી વિસ્ફોટમાં નામ આવ્યું સામે, ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર
Delhi Blast News Live: લાલ કિલ્લા મેટ્રોના ગેટ-1 અને 4 રહેશે બંધ, આસપાસની હોટલની ચેકિંગ બાદ પોલીસને ચાર લોકો પર શંકા
Delhi Blast News Live: લાલ કિલ્લા મેટ્રોના ગેટ-1 અને 4 રહેશે બંધ, આસપાસની હોટલની ચેકિંગ બાદ પોલીસને ચાર લોકો પર શંકા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Blast : દિલ્લી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત, 2 લોકોની થઈ ઓળખ
Hun To Bolish : હું તો બોલીશ : દિલ્લીમાં બ્લાસ્ટ
Delhi Red Fort Blast: Amit Shah : દિલ્લી બ્લાસ્ટને લઈ અમિત શાહનું મોટું નિવેદન
Delhi Car Blast : PM Modi : બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે મોદીએ વ્યક્ત કરી સંવેદના
Gir Somnath Demolition : 1 ધાર્મિક સહિત 11 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Dharmendra Death Rumors: ધર્મેન્દ્રના નિધનની અફવા પર દીકરી ઈશા દેઓલનું નિવેદન, 'પપ્પાની તબિયત સ્થિર છે, સ્વસ્થ થવાની પ્રાર્થના કરો'
Dharmendra Death Rumors: ધર્મેન્દ્રના નિધનની અફવા પર દીકરી ઈશા દેઓલનું નિવેદન, 'પપ્પાની તબિયત સ્થિર છે, સ્વસ્થ થવાની પ્રાર્થના કરો'
કોણ છે ડોક્ટર ઉમર? દિલ્હી વિસ્ફોટમાં નામ આવ્યું સામે, ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર
કોણ છે ડોક્ટર ઉમર? દિલ્હી વિસ્ફોટમાં નામ આવ્યું સામે, ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર
Delhi Blast News Live: લાલ કિલ્લા મેટ્રોના ગેટ-1 અને 4 રહેશે બંધ, આસપાસની હોટલની ચેકિંગ બાદ પોલીસને ચાર લોકો પર શંકા
Delhi Blast News Live: લાલ કિલ્લા મેટ્રોના ગેટ-1 અને 4 રહેશે બંધ, આસપાસની હોટલની ચેકિંગ બાદ પોલીસને ચાર લોકો પર શંકા
Delhi Blast: અમેરિકાના દૂતાવાસે પોતાના નાગરિકો માટે જાહેર કર્યું એલર્ટ, વિસ્ફોટને લઈને UAPA હેઠળ કેસ દાખલ
Delhi Blast: અમેરિકાના દૂતાવાસે પોતાના નાગરિકો માટે જાહેર કર્યું એલર્ટ, વિસ્ફોટને લઈને UAPA હેઠળ કેસ દાખલ
Bihar Election Phase 2 Voting: બિહાર ચૂંટણીના છેલ્લા તબક્કા માટે આજે મતદાન, 3.7 કરોડ મતદાતા કરશે મતદાન
Bihar Election Phase 2 Voting: બિહાર ચૂંટણીના છેલ્લા તબક્કા માટે આજે મતદાન, 3.7 કરોડ મતદાતા કરશે મતદાન
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
ગિગ વર્કરો માટે મોટી રાહત! સરકારની આ યોજનામાં કરો રજિસ્ટ્રેશન, મળશે પેન્શનની સુવિધા
ગિગ વર્કરો માટે મોટી રાહત! સરકારની આ યોજનામાં કરો રજિસ્ટ્રેશન, મળશે પેન્શનની સુવિધા
Embed widget