શોધખોળ કરો

વેઇટિંગ ટિકિટને લઇને ટ્રેનમાં જાવ છો તો આટલી મળે છે સજા, આ છે રેલવેનો નવો નિયમ

ભારતીય રેલવે નેટવર્ક વિશ્વનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. ભારતમાં દરરોજ 2.5 કરોડથી વધુ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનની મુસાફરી ખૂબ જ આરામદાયક અને અનુકૂળ છે.

ભારતીય રેલવે નેટવર્ક વિશ્વનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. ભારતમાં દરરોજ 2.5 કરોડથી વધુ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનની મુસાફરી ખૂબ જ આરામદાયક અને અનુકૂળ છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
ભારતીય રેલવે નેટવર્ક વિશ્વનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. ભારતમાં દરરોજ 2.5 કરોડથી વધુ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનની મુસાફરી ખૂબ જ આરામદાયક અને અનુકૂળ છે. એટલા માટે મોટાભાગના લોકો ફક્ત ટ્રેનમાં જ મુસાફરી કરવાનું પસંદ કરે છે.
ભારતીય રેલવે નેટવર્ક વિશ્વનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. ભારતમાં દરરોજ 2.5 કરોડથી વધુ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનની મુસાફરી ખૂબ જ આરામદાયક અને અનુકૂળ છે. એટલા માટે મોટાભાગના લોકો ફક્ત ટ્રેનમાં જ મુસાફરી કરવાનું પસંદ કરે છે.
2/7
ભારતીય રેલવે મારફતે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. જેનું પાલન બધા મુસાફરોએ કરવાનું રહેશે. મોટાભાગના લોકો ટ્રેનમાં રિઝર્વેશન મેળવીને મુસાફરી કરવાનું પસંદ કરે છે. પરંતુ ઘણી વખત ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં જાય છે.
ભારતીય રેલવે મારફતે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. જેનું પાલન બધા મુસાફરોએ કરવાનું રહેશે. મોટાભાગના લોકો ટ્રેનમાં રિઝર્વેશન મેળવીને મુસાફરી કરવાનું પસંદ કરે છે. પરંતુ ઘણી વખત ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં જાય છે.
3/7
ઘણા મુસાફરો વેઇટિંગ ટિકિટ સાથે પણ મુસાફરી કરે છે. પરંતુ ભારતીય રેલવેનો પણ ટ્રેનોમાં વેઇટિંગ ટિકિટ અંગે એક નિયમ છે. વેઇટિંગ ટિકિટ પર મુસાફરી કરવાના કારણે કેટલી સજા મળે છે.
ઘણા મુસાફરો વેઇટિંગ ટિકિટ સાથે પણ મુસાફરી કરે છે. પરંતુ ભારતીય રેલવેનો પણ ટ્રેનોમાં વેઇટિંગ ટિકિટ અંગે એક નિયમ છે. વેઇટિંગ ટિકિટ પર મુસાફરી કરવાના કારણે કેટલી સજા મળે છે.
4/7
જો તમારી ટિકિટ વેઇટિંગમાં છે. આનો અર્થ એ થયો કે રેલવે દ્વારા તમને ટ્રેનમાં કોઈ સીટ આપવામાં આવી નથી. પરંતુ આ હોવા છતાં કેટલાક લોકો વેઇટિંગ ટિકિટ લઈને ટ્રેનના રિઝર્વ્ડ કોચમાં પ્રવેશ કરે છે. તેથી તે મુશ્કેલીમાં મુકાઇ શકે છે.
જો તમારી ટિકિટ વેઇટિંગમાં છે. આનો અર્થ એ થયો કે રેલવે દ્વારા તમને ટ્રેનમાં કોઈ સીટ આપવામાં આવી નથી. પરંતુ આ હોવા છતાં કેટલાક લોકો વેઇટિંગ ટિકિટ લઈને ટ્રેનના રિઝર્વ્ડ કોચમાં પ્રવેશ કરે છે. તેથી તે મુશ્કેલીમાં મુકાઇ શકે છે.
5/7
જો તમે વેઇટિંગ ટિકિટ સાથે સ્લીપર કોચમાં મુસાફરી કરો છો. તો તમારે દંડ ભરવો પડશે. આમાં દંડ તરીકે અઢીસો રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત તમારે જ્યાંથી તમે તમારી મુસાફરી શરૂ કરી હતી ત્યાંથી જ્યાં તમને TTE દ્વારા પકડવામાં આવ્યા છે ત્યાં સુધીનું ભાડું પણ ચૂકવવું પડશે. જો તમે આગળની મુસાફરી કરવા માંગો છો તો તમારે આગામી સ્ટેશન સુધીનું ભાડું ચૂકવવું પડશે.
જો તમે વેઇટિંગ ટિકિટ સાથે સ્લીપર કોચમાં મુસાફરી કરો છો. તો તમારે દંડ ભરવો પડશે. આમાં દંડ તરીકે અઢીસો રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત તમારે જ્યાંથી તમે તમારી મુસાફરી શરૂ કરી હતી ત્યાંથી જ્યાં તમને TTE દ્વારા પકડવામાં આવ્યા છે ત્યાં સુધીનું ભાડું પણ ચૂકવવું પડશે. જો તમે આગળની મુસાફરી કરવા માંગો છો તો તમારે આગામી સ્ટેશન સુધીનું ભાડું ચૂકવવું પડશે.
6/7
જ્યારે જો તમે વેઇટિંગ ટિકિટ લઈને ટ્રેનના એસી કોચમાં બેસી જાવ છો તો તમારે ભાડાની રકમ સાથે 440 રૂપિયા દંડ ચૂકવવો પડશે. મુસાફરીના અંતરના આધારે ભાડાની રકમ બદલાઈ શકે છે.
જ્યારે જો તમે વેઇટિંગ ટિકિટ લઈને ટ્રેનના એસી કોચમાં બેસી જાવ છો તો તમારે ભાડાની રકમ સાથે 440 રૂપિયા દંડ ચૂકવવો પડશે. મુસાફરીના અંતરના આધારે ભાડાની રકમ બદલાઈ શકે છે.
7/7
જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવો છો અને જો તમારી ટિકિટ વેઇટિંગમાં રહી જાય છે તો તમારી ટિકિટ આપમેળે રદ થઈ જશે અને તમને રિફંડ આપવામાં આવશે. પરંતુ કાઉન્ટર પરથી લીધેલી વેઇટિંગ ટિકિટ રદ થતી નથી.
જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવો છો અને જો તમારી ટિકિટ વેઇટિંગમાં રહી જાય છે તો તમારી ટિકિટ આપમેળે રદ થઈ જશે અને તમને રિફંડ આપવામાં આવશે. પરંતુ કાઉન્ટર પરથી લીધેલી વેઇટિંગ ટિકિટ રદ થતી નથી.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar:  લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3  લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget