શોધખોળ કરો
PM Awas Yojana: આ સરકારી યોજના માટે અરજી કરતા પહેલા આ વાતોનુ રાખો ખાસ ધ્યાન, નહીં તો થઇ જશે તમારી સાથે છેતરપિંડી
ફાઇલ તસવીર
1/6

PM Awas Yojana Application: દરેક વ્યક્તિનુ એ સપનુ હોય છે કે, તેનુ પોતાનુ ઘર હોય, આ સપનુ પુરુ કરવા માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આખી જિંદગી જતી રહે છે. સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે કેટલીય પ્રકારની યોજનાઓ ચલાવે છે. તેમાની એક યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના. આ યોજના દ્વારા સરકાર લોકોને ઓછા પૈસામાં ખરીદવામાં મદદ કરે છે.
2/6

આ યોજનાનો લાભ લેવા માટે તમારે અરજી કરવી પડે છે, પરંતુ ઘણીવાર લોકો અરજી કરતી વખતે કેટલીક એવી ભૂલો કરી દે છે, જેના કારણે તે પછીથી તે છેતરપિંડીનો ભોગ બની જાય છે. તો જાણો તે વાતો વિશે, જેનુ ધ્યાન તમારે અરજી કરતી વખતે ખાસ રાખવુ જોઇએ...........
Published at : 03 Jul 2022 11:46 AM (IST)
આગળ જુઓ




















