શોધખોળ કરો

Photos: ભાજપના વિકાસકાર્યોની તસવીરો, પીએમ મોદી આજે રાજકોટવાસીઓને આપશે આ તમામ મોટી ગિફ્ટ્સ

વડાપ્રધાન આજે 27 જુલાઇએ ગુજરાત પ્રવાસે આવશે, આજે રાજકોટમાં કેટલાક વિકાસકાર્યોને ખુલ્લા મુકાશે અને કેટલાકનું ઉદઘાટન કરાશે. આ દરમિયાન સૌરાષ્ટ્રવાસીઓને વિકાસકાર્યોની મોટી ભેટ મળી શકે છે.

વડાપ્રધાન આજે 27 જુલાઇએ ગુજરાત પ્રવાસે આવશે, આજે રાજકોટમાં કેટલાક વિકાસકાર્યોને ખુલ્લા મુકાશે અને કેટલાકનું ઉદઘાટન કરાશે. આ દરમિયાન સૌરાષ્ટ્રવાસીઓને વિકાસકાર્યોની મોટી ભેટ મળી શકે છે.

તસવીર

1/8
Photos: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે, આ દરમિયાન રાજકોટવાસીઓને પીએમ મોદી મોટી ગિફ્ટ આપી શકે છે. રાજકોટમાં ભાજપે જે વિકાસ કર્યો છે, તેના વિકાસકાર્યોની ભેટ આજે પીએમ આપશે, અહીં તેની તસવીરો સાથે માહિતી રજૂ કરવામાં આવી છે. જુઓ....
Photos: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે, આ દરમિયાન રાજકોટવાસીઓને પીએમ મોદી મોટી ગિફ્ટ આપી શકે છે. રાજકોટમાં ભાજપે જે વિકાસ કર્યો છે, તેના વિકાસકાર્યોની ભેટ આજે પીએમ આપશે, અહીં તેની તસવીરો સાથે માહિતી રજૂ કરવામાં આવી છે. જુઓ....
2/8
વડાપ્રધાન આજે 27 જુલાઇએ ગુજરાત પ્રવાસે આવશે, આજે રાજકોટમાં કેટલાક વિકાસકાર્યોને ખુલ્લા મુકાશે અને કેટલાકનું ઉદઘાટન કરાશે. આ દરમિયાન સૌરાષ્ટ્રવાસીઓને વિકાસકાર્યોની મોટી ભેટ મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 2033 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરાશે. આમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજના લિન્ક-3ના પેકેજ-8 અને 9નું લોકાર્પણ કરાશે. વડાપ્રધાન ગ્રીનફીલ્ડ એરપોર્ટ પર ઉતરાણ કરશે, આ પછી રેસકોર્સમાં જનમેદની સંબોધશે.
વડાપ્રધાન આજે 27 જુલાઇએ ગુજરાત પ્રવાસે આવશે, આજે રાજકોટમાં કેટલાક વિકાસકાર્યોને ખુલ્લા મુકાશે અને કેટલાકનું ઉદઘાટન કરાશે. આ દરમિયાન સૌરાષ્ટ્રવાસીઓને વિકાસકાર્યોની મોટી ભેટ મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 2033 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરાશે. આમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજના લિન્ક-3ના પેકેજ-8 અને 9નું લોકાર્પણ કરાશે. વડાપ્રધાન ગ્રીનફીલ્ડ એરપોર્ટ પર ઉતરાણ કરશે, આ પછી રેસકોર્સમાં જનમેદની સંબોધશે.
3/8
રાજકોટ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન આ એરપોર્ટના રન વે, ટર્મિનલ સહિતની કામગીરીનું નિરિક્ષણ પણ કરશે, રેસકોર્સ મેદાનથી રાજકોટ મનપાના વિકાસકાર્યોનું ઈ લોકાર્પણ કરીને જનતાને સમર્પિત કરશે. સૌરાષ્ટ્રનો પ્રથમ મલ્ટિલેવલ બ્રિજ સહિત અનેકવિધ કામોની લોકોને ભેટ મળશે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, લાયબ્રેરી, આરોગ્યકેન્દ્રની ભેટ આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીયમંત્રીઓ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે.
રાજકોટ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન આ એરપોર્ટના રન વે, ટર્મિનલ સહિતની કામગીરીનું નિરિક્ષણ પણ કરશે, રેસકોર્સ મેદાનથી રાજકોટ મનપાના વિકાસકાર્યોનું ઈ લોકાર્પણ કરીને જનતાને સમર્પિત કરશે. સૌરાષ્ટ્રનો પ્રથમ મલ્ટિલેવલ બ્રિજ સહિત અનેકવિધ કામોની લોકોને ભેટ મળશે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, લાયબ્રેરી, આરોગ્યકેન્દ્રની ભેટ આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીયમંત્રીઓ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે.
4/8
વડાપ્રધાન રાજકોટ ઈન્ટરનેશન એરપોર્ટને રાષ્ટ્રને સમર્પિત કરશે. 1405 કરોડના ખર્ચે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યુ છે. 1500 એકરમાં એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યુ છે. 3.04 કિમી લાંબો અને 45 મીટર પહોળો રન-વે ધરાવે આ રાજકોટનું એરપોર્ટ. 23 હજાર ચોરસ મીટર વિસ્તારમાં પેસેન્જર ટર્મિનલ પણ બનાવવામાં આવ્યું છે, એયરપોર્ટ પીક અવર્સમાં દર કલાકે 1280 મુસાફરોનું સંચાલન કરવામા સક્ષમ છે. એરબસ એ-380, બોઇંગ 747 જેવા મોટા કદના વિમાનોની સેવાઓ પણ મેળવી શકાશે. એરપોર્ટની ગેલેરી ગુજરાતના સમૃદ્ધ વારસા અને પરંપરાઓની ઝલક પૂરી પાડે છે. રણજીત વિલાસ પેલેસ, દાંડિયા અને રાજ્યના લોકનૃત્યોની કલાથી શણગારવામાં આવી છે.
વડાપ્રધાન રાજકોટ ઈન્ટરનેશન એરપોર્ટને રાષ્ટ્રને સમર્પિત કરશે. 1405 કરોડના ખર્ચે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યુ છે. 1500 એકરમાં એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યુ છે. 3.04 કિમી લાંબો અને 45 મીટર પહોળો રન-વે ધરાવે આ રાજકોટનું એરપોર્ટ. 23 હજાર ચોરસ મીટર વિસ્તારમાં પેસેન્જર ટર્મિનલ પણ બનાવવામાં આવ્યું છે, એયરપોર્ટ પીક અવર્સમાં દર કલાકે 1280 મુસાફરોનું સંચાલન કરવામા સક્ષમ છે. એરબસ એ-380, બોઇંગ 747 જેવા મોટા કદના વિમાનોની સેવાઓ પણ મેળવી શકાશે. એરપોર્ટની ગેલેરી ગુજરાતના સમૃદ્ધ વારસા અને પરંપરાઓની ઝલક પૂરી પાડે છે. રણજીત વિલાસ પેલેસ, દાંડિયા અને રાજ્યના લોકનૃત્યોની કલાથી શણગારવામાં આવી છે.
5/8
સૌરાષ્ટ્રની જીવાદોરી SAUNI યોજનાના બે પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કરાશે. ‘‘સૌની’’ યોજનાના લીંક 3ના પેકેજ-8 અને 9નું લોકાર્પણ કરાશે. સૌરાષ્ટ્રના 52,300 એકરથી વધુ વિસ્તારને સિંચાઈ માટે પાણી મળી રહેશે. 95 ગામના 98 હજારથી વધુ લોકોને પીવાના પાણીનો મોટો લાભ મળશે. લિન્ક-3ના પેકેજ-8ની કામગીરી 264.96 કરોડના ખર્ચે સંપન્ન થઇ છે. પેકેજ-8 દ્વારા 42,830 એકર વિસ્તારને સિંચાઈનો સીધો લાભ મળી શકશે. લિન્ક-3ના પેકેજ-9ની કામગીરી  128.71 કરોડના ખર્ચે સંપન્ન કરવામાં આવી છે. ‘‘સૌની’’ યોજના થકી સૌરાષ્ટ્રની ધરા નવપલ્લવિત થઇ. સૌરાષ્ટ્રના ધરતીપુત્રો ત્રણ સિઝન આ કારણે જ લેતા થયા છે. અત્યારસુધીમાં 115 જળાશયોમાંથી 95 જળાશયો જોડાયા છે. અંદાજે 6.50 લાખ એકર વિસ્તારમાં સિંચાઈનું પાણી મળી રહ્યું છે.
સૌરાષ્ટ્રની જીવાદોરી SAUNI યોજનાના બે પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કરાશે. ‘‘સૌની’’ યોજનાના લીંક 3ના પેકેજ-8 અને 9નું લોકાર્પણ કરાશે. સૌરાષ્ટ્રના 52,300 એકરથી વધુ વિસ્તારને સિંચાઈ માટે પાણી મળી રહેશે. 95 ગામના 98 હજારથી વધુ લોકોને પીવાના પાણીનો મોટો લાભ મળશે. લિન્ક-3ના પેકેજ-8ની કામગીરી 264.96 કરોડના ખર્ચે સંપન્ન થઇ છે. પેકેજ-8 દ્વારા 42,830 એકર વિસ્તારને સિંચાઈનો સીધો લાભ મળી શકશે. લિન્ક-3ના પેકેજ-9ની કામગીરી 128.71 કરોડના ખર્ચે સંપન્ન કરવામાં આવી છે. ‘‘સૌની’’ યોજના થકી સૌરાષ્ટ્રની ધરા નવપલ્લવિત થઇ. સૌરાષ્ટ્રના ધરતીપુત્રો ત્રણ સિઝન આ કારણે જ લેતા થયા છે. અત્યારસુધીમાં 115 જળાશયોમાંથી 95 જળાશયો જોડાયા છે. અંદાજે 6.50 લાખ એકર વિસ્તારમાં સિંચાઈનું પાણી મળી રહ્યું છે.
6/8
રાજકોટવાસીઓને 234.08 રૂપિયાના વિકાસકાર્યોની ભેટ મળશે. સૌરાષ્ટ્રનો પ્રથમ મલ્ટિલેવલ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરાશે. 129.53 કરોડના ખર્ચે, 1.15 km લાંબા કે.કે.વી. બ્રિજનું નિર્માણ કાર્ય પુરુ કરવામાં આવ્યુ છે. બ્રિજના લોકાર્પણથી કાલાવડ રોડ ટ્રાફિકની સમસ્યા હલ થશે, ન્યારી-1 ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધી 11km લાંબી પાઈપલાઈન નંખાઈ છે.
રાજકોટવાસીઓને 234.08 રૂપિયાના વિકાસકાર્યોની ભેટ મળશે. સૌરાષ્ટ્રનો પ્રથમ મલ્ટિલેવલ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરાશે. 129.53 કરોડના ખર્ચે, 1.15 km લાંબા કે.કે.વી. બ્રિજનું નિર્માણ કાર્ય પુરુ કરવામાં આવ્યુ છે. બ્રિજના લોકાર્પણથી કાલાવડ રોડ ટ્રાફિકની સમસ્યા હલ થશે, ન્યારી-1 ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધી 11km લાંબી પાઈપલાઈન નંખાઈ છે.
7/8
રૈયાધાર ખાતે 29.73 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યુ છે. પ્રતિદિન 50 મિલિયન લીટર ટ્રીટમેન્ટ અને 30 લાખ લીટરની એલિવેટેડ સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે. વોર્ડ નં- 1,8,9,10 અને 13ની અંદાજે 2.40 લાખ વસ્તીને લાભ મળશે. કોઠારિયામાં 15એમ.એલ.ડી. ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરાશે. 24.72 કરોડના ખર્ચે નિર્મિત આ પ્લાન્ટથી 2 લાખ જેટલા રહેવાસીઓની લાભ મળશે.
રૈયાધાર ખાતે 29.73 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યુ છે. પ્રતિદિન 50 મિલિયન લીટર ટ્રીટમેન્ટ અને 30 લાખ લીટરની એલિવેટેડ સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે. વોર્ડ નં- 1,8,9,10 અને 13ની અંદાજે 2.40 લાખ વસ્તીને લાભ મળશે. કોઠારિયામાં 15એમ.એલ.ડી. ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરાશે. 24.72 કરોડના ખર્ચે નિર્મિત આ પ્લાન્ટથી 2 લાખ જેટલા રહેવાસીઓની લાભ મળશે.
8/8
વડાપ્રધાનશ્રી રાજકોટના વાચનપ્રેમીઓને લાયબ્રેરીની ભેટ આપશે. ગોવિંદ બાગ પાસે 8.39 કરોડના ખર્ચે નિર્મિત અધ્યતન લાયબ્રેરીનું લોકાર્પણ કરાશે. 33 હજાર પુસ્તકો, 200 મેગેઝીન્સ તથા 20 વર્તમાનપત્રો વાંચવા મળશે. ટોય લાઇબ્રેરી, ડિજિટલ કન્ટેન્ટ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે મિનિ થિયેટર મળી રહેશે.
વડાપ્રધાનશ્રી રાજકોટના વાચનપ્રેમીઓને લાયબ્રેરીની ભેટ આપશે. ગોવિંદ બાગ પાસે 8.39 કરોડના ખર્ચે નિર્મિત અધ્યતન લાયબ્રેરીનું લોકાર્પણ કરાશે. 33 હજાર પુસ્તકો, 200 મેગેઝીન્સ તથા 20 વર્તમાનપત્રો વાંચવા મળશે. ટોય લાઇબ્રેરી, ડિજિટલ કન્ટેન્ટ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે મિનિ થિયેટર મળી રહેશે.

રાજકોટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા
Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
એન્જિનિયરો પોતાનો બાયોડેટા રાખે તૈયાર, SBIએ 10,000થી વધુ એન્જિનિયરોની ભરતીની કરી જાહેરાત
એન્જિનિયરો પોતાનો બાયોડેટા રાખે તૈયાર, SBIએ 10,000થી વધુ એન્જિનિયરોની ભરતીની કરી જાહેરાત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Mehsana Rain | બનાસકાંઠા, અરવલ્લી બાદ મહેસાણામાં ધોધમાર વરસાદBanaskantha Rain | દાંતામાં કરા સાથે પડ્યો વરસાદ, અંબાજીમાં પણ ધોધમાર વરસાદGujarat Heavy Rain | ગુજરાતમાં ભારે વરસાદથી સરકાર એક્શનમાં, 2 લોકોના મોતArvalli Rain | શામળાજીમાં ગાજવીજ સાથે વરસાદ, મંદિર તરફના રસ્તા પર ભરાયા પાણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા
Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
એન્જિનિયરો પોતાનો બાયોડેટા રાખે તૈયાર, SBIએ 10,000થી વધુ એન્જિનિયરોની ભરતીની કરી જાહેરાત
એન્જિનિયરો પોતાનો બાયોડેટા રાખે તૈયાર, SBIએ 10,000થી વધુ એન્જિનિયરોની ભરતીની કરી જાહેરાત
Aadhaar: આધાર કાર્ડ સાથે તમારો ફોન નંબર લિંક નહીં હોય તો કાર્ડ કોઈ કામનું નહીં રહે, આ કામો અટકી જશે
Aadhaar: આધાર કાર્ડ સાથે તમારો ફોન નંબર લિંક નહીં હોય તો કાર્ડ કોઈ કામનું નહીં રહે, આ કામો અટકી જશે
ઉજ્જવલા ગેસ કનેક્શન છે તો 30મી મે સુધીમાં આ કામ કરી લેજો નહીં તો સબસિડી બંધ થઈ જશે
ઉજ્જવલા ગેસ કનેક્શન છે તો 30મી મે સુધીમાં આ કામ કરી લેજો નહીં તો સબસિડી બંધ થઈ જશે
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?
Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?
Embed widget