શોધખોળ કરો
Rajkot: વિજયભાઈના નિધનથી રાજકોટ શોકમાં, શાળા, વેપાર ધંધા તમામ સજ્જડ બંધ
Rajkot: વિજયભાઈના નિધનથી રાજકોટ શોકમાં, શાળા, વેપાર ધંધા તમામ સજ્જડ બંધ
રાજકોટ સજ્જડ બંધ
1/6

રાજકોટ: અમદાવાદ પ્લેન ક્રેશમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનું નિધન થયું છે. વિજયભાઈના નિધનથી સમગ્ર રાજકોટમાં શોકનો માહોલ છે. રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. રાજકોટની તમામ બજારો આજે સજ્જડ બંધ છે. વેપારીઓએ આજે બંધ પાળ્યો છે.
2/6

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ખાનગી શાળાઓ બંધ છે. વહેલી સવારથી રાજકોટની તમામ શાળાઓ સજ્જડ બંધ પાળ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ઋણ ચૂકવવા માટે ખાનગી શાળા સંચાલક મંડળે નિર્ણય કર્યો હતો. વિજયભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે ખાનગી શાળાઓના અનેક પ્રશ્નો ઉકેલ્યા હતા.
Published at : 14 Jun 2025 02:16 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ગુજરાત
સ્પોર્ટ્સ
ધર્મ-જ્યોતિષ
રાજકોટ




















