શોધખોળ કરો
શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા
1/4

અહીં મંત્રી જવાહર ચાવડાએ પરિવાર સાથે સોમનાથ મહાદેવની મહાપુજા કરી હતી.
2/4

વેરાવળઃ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને સાંજે શુંગારમાં નવધાન્ય શૃંગાર કરવામાં આવ્યા હતા. પ્રથમ સોમવારે સોમનાથ મહાદવને 11 જેટલી ધ્વજા ચડાવવામાં આવી હતી. પ્રથમ સોમવારે સાંજ સુધીમાં દસ હજારથી વધારે ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
Published at :
આગળ જુઓ




















