શોધખોળ કરો
અમદાવાદ: આજથી એક મહિના માટે મફતમાં મળશે જનમિત્ર કાર્ડ, જાણો ક્યાંથી મેળવી શકશો
1/3

હવેથી જનમિત્ર કાર્ડ અને રોકડા બંને દ્વારા પ્રવાસ કરી શકાશે. જો મુસાફરો જનમિત્ર કાર્ડનો ઉપયોગ કરશે તો તેમને 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને 40 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
2/3

AMCએ જાહેરાત કરી હતી કે, મુસાફરોને 1 સપ્ટેમ્બરથી એક મહિના માટે જનમિત્ર કાર્ડ મફત મળશે. આમ એક મહિના સુધી કાર્ડનો કોઈપણ ચાર્જ લેવામાં આવશે નહીં. અત્યાર સુધી વ્યક્તિના નામ સાથેના કાર્ડની કિંમત રૂ.75 અને નામ વગરના કાર્ડની કિંમત રૂ.50 હતી, જે હવેથી એક મહિના માટે લેવામાં આવશે નહીં. મ્યૂનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે જો વધુમાં વધુ લોકો આ રીતે જનમિત્ર કાર્ડ વાપરતા થશે તો બીઆરટીએસમાં તેને ફરજિયાત કરવાની જરૂર જ રહેશે નહીં.
Published at : 01 Sep 2018 12:26 PM (IST)
View More





















