શોધખોળ કરો
રૂપાણી સરકારના ક્યા કેબિનેટ પ્રધાનને વાસોજમાંથી લોકોએ ભગાડ્યા, મહિલાએ કહ્યુઃ ફરી મત માગવા ના આવતા...
1/6

કંચનબેને કહ્યું કે, અમારા ખર્ચે તમે જલસા કરો છો ને છેલ્લા કેટલાક દિવસોથી અમારા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, અમારી ઘર વખરી પલળી ગઇ છે પણ સરકાર તરફથી કોઇ સહાય કે મદદ મળી નથી. ગ્રામજનોના સહિયારા પ્રયાસથી અમે મુશ્કેલીમાંથી બહાર આવ્યા છીએ.
2/6

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વિસ્તારની સમીક્ષા કરી હતી. એ પછી તેમની સૂચનાથી તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળેલા અને રાતોરાત મંત્રી બનેલા કુંવરજી બાવળિયા અસરગ્રસ્તોને મળવા પહોંચ્યા હતા. જો કે પૂરગ્રસ્ત સ્થાનિક લોકોને સરકાર તરફથી કોઇ જ સહાય કે મદદ મળી નથી તેથી ગ્રામજનોમાં રોષ છે.
Published at : 19 Jul 2018 01:59 PM (IST)
View More





















