શોધખોળ કરો

IPL 2021: ભારતના આ બે દિગ્ગજ ખેલાડીઓ માટે અંતિમ સિઝન હોઈ શકે છે IPL 2021, જાણો વિગતે 

દરેક સીઝનની જેમ આ વખતે પણ ઘણી અનેક દિગ્ગજ ખેલાડીઓ આઈપીએલ 2021 માં રમી રહી છે. જો કે, કેટલાક એવા ખેલાડીઓ છે જેમની આ સીઝન છેલ્લી હોઈ શકે છે.  ત્યારે જાણો, એવા કયા ખેલાડીઓ છે જેમની આ આઈપીએલની છેલ્લી સીઝન હોઈ શકે. 

IPL 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ની 14મી સીઝન 9 એપ્રિલથી શરુ થવા જઈ રહી છે.  આ ટૂર્નામેન્ટ 6 જગ્યાએ રમાશે. આઈપીએલની ઉદ્ઘાટન મેચ ગત ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે. તેની સાથે લીગની શરૂઆત થશે. દરેક સીઝનની જેમ આ વખતે પણ ઘણી અનેક દિગ્ગજ ખેલાડીઓ આઈપીએલ 2021 માં રમી રહી છે. જો કે, કેટલાક એવા ખેલાડીઓ છે જેમની આ સીઝન છેલ્લી હોઈ શકે છે.  ત્યારે જાણો, એવા કયા ખેલાડીઓ છે જેમની આ આઈપીએલની છેલ્લી સીઝન હોઈ શકે. 


એમએસ ધોની 

ગત સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)નું ખરાબ પ્રદર્શન રહ્યું હતું. ટીમનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) પણ બેટિંગમાં નિષ્ફળ ગયો હતો. તેના આ ખરાબ પ્રદર્શનથી ચાહકો પણ નિરાશ થયા હતા. ગત સિઝનમાં ધોની રન બનાવવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. લાંબા સમય બાદ ધોની આઈપીએલ 2020 માં ક્રિકેટમાં પાછો ફર્યો હતો. ધોનીએ 25 મેચમાં 25ની સરેરાશ અને 116.27 ના નબળા સ્ટ્રાઇક રેટથી માત્ર 200 રન જ બનાવી શક્યો હતો. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) તરફથી આઈપીએલ 2021માં રમી રહ્યો છે, પરંતુ આ સીઝન તેના માટે ખરાબ રહી તો કદાજ તે આગામી સીઝન નહીં રમે. 


હરભજન સિંહ 

ભારતનો અનુભવી સ્પિન બોલર હરભજન સિંહ (Harbhajan singh) દેશના સૌથી સફળ બોલરોમાંનો એક રહ્યો છે. તે લાંબા સમયથી મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સાથે જોડાયેલો રહ્યો. જો કે, 2018માં ભજ્જી ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમ્યો હતો. આઈપીએલ 2020 માં હરભજનસિંહે છેલ્લી ઘડીએ વ્યક્તિગત કારણો દર્શાવીને લીગમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. જ્યારે આ સીઝનમાં  કેકેઆર(KKR)એ 40 વર્ષીય બોલરમાં રસ દર્શાવ્યો હતો અને આઈપીએલ 2021 ની હરાજી દરમિયાન તેને ખરીદ્યો હતો. કેકેઆરમાં પહેલાથી જ ઘણા સ્પિનરો છે, એવામાં એ જોવાનું રસપ્રદ રહેશે કે તેઓ કોને રમાડશે. હરભજન આઈપીએલ સિવાયના કોઈપણ ફોર્મમાં સ્પર્ધાત્મક ક્રિકેટમાં સક્રિય નથી. આવી સ્થિતિમાં આગામી સિઝનમાં રમવું ખૂબ મુશ્કેલ લાગે છે.

ઈમરાન તાહિર 

દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ લેગ સ્પિન બોલર ઇમરાન તાહિર (Imran tahir) તેની શાનદાર બોલિંગ માટે જાણીતો છે. ઇમરાન આઈપીએલમાં ઘણી ટીમો તરફથી રમ્યો છે. તાહિરે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમીને 2019ની સીઝન દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું. તાહિરે 2019 માં 26 વિકેટ લીધી હતી. જો કે, આઈપીએલ 2019 માં શાનદાર પ્રદર્શન કરવા છતાં 42 વર્ષીય ખેલાડીએ આઈપીએલ 2020 માં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કર્યો હતો. તેને 2020 માં માત્ર ત્રણ મેચ રમવાની તક મળી હતી. જેમાં તે માત્ર એક વિકેટ લઈ શક્યો હતો. આમ, આ વર્ષે ઇમરાન તાહિરને સીએસકે (CSK) ટીમમાં સ્થાન મળવાની સંભાવના અસંભવિત લાગે છે, કેમ કે મોઇન અલી તેનો ફેવરિટ રહેશે. ઇમરાન તાહિરની આગામી સીઝનમાં કોઈ ફ્રેન્ચાઇઝી દ્વારા પસંદગી કરવામાં આવે તેવી સંભાવના ખૂબજ ઓછી છે.  એવામાં તાહિરની આ આઈપીએલ સિઝન છેલ્લી હોઈ શકે છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
શું વિરાટ-રોહિતની મિત્રતા ખતમ? કોહલીએ રોહિત શર્માને નકારીને આ ખેલાડીને ગણાવ્યો T20 નો બેસ્ટ ઓપનર!
શું વિરાટ-રોહિતની મિત્રતા ખતમ? કોહલીએ રોહિત શર્માને નકારીને આ ખેલાડીને ગણાવ્યો T20 નો બેસ્ટ ઓપનર!
Watch: ગર્લફ્રેન્ડ માહિકા સાથે વૈભવી કારમાં ડ્રાઇવ પર નિકળ્યો હાર્દિક, ગાડીની કિંમત PSL પ્રાઇઝ મની કરતા 3 ગણી વધારે
Watch: ગર્લફ્રેન્ડ માહિકા સાથે વૈભવી કારમાં ડ્રાઇવ પર નિકળ્યો હાર્દિક, ગાડીની કિંમત PSL પ્રાઇઝ મની કરતા 3 ગણી વધારે
IPL 2026 મા છેલ્લી વખત રમતા જોવા મળશે 4 દિગ્ગજ ખેલાડીઓ? ટુર્નામેન્ટ બાદ લઈ શકે છે નિવૃત્તિ
IPL 2026 મા છેલ્લી વખત રમતા જોવા મળશે 4 દિગ્ગજ ખેલાડીઓ? ટુર્નામેન્ટ બાદ લઈ શકે છે નિવૃત્તિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
Embed widget