શોધખોળ કરો

BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે

ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ તેમના પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. ભારતના આ પ્રદર્શન માટે BCCIએ 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી હતી.

ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ તેમના પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. ભારતના આ પ્રદર્શન માટે BCCIએ 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી હતી. જે બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સમગ્ર ભારતીય ટીમ માટે 11 કરોડ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા સાથે સૂર્યા, શિવમ અને યશસ્વી જયસ્વાલને મહારાષ્ટ્ર વિધાનસભામાં બોલાવવામાં આવ્યા હતા.

જ્યાં ચારેય ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ સિવાય બોલિંગ કોચ અને સહયોગી સભ્યો પારસ મ્હામ્બરે અને અરુણ કનાડેને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

રોહિત અને સૂર્યાએ શું કહ્યું ?

મહારાષ્ટ્ર વિધાનસભામાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મને કહ્યું કે આવો કાર્યક્રમ ક્યારેય વિધાન ભવન સંકુલમાં યોજાયો નથી. આટલી લાંબી રાહ પછી, ક્રિકેટ વર્લ્ડ કપ ભારતમાં લાવીને સપનું સાકાર થયું અને સૂર્યાએ કહ્યું કે તે નસીબદાર છે કે બોલ તેના હાથમાં આવ્યો.  દુબેએ કહ્યું કે, મને ગર્વ છે કે હું મહારાષ્ટ્રમાં રહું છું. ગઈકાલે અમને મળેલા સ્વાગતથી અમે અભિભૂત થઈ ગયા. 

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રોહિતે અમને એક જ દિવસમાં સારા અને ખરાબ બંને સમાચાર આપ્યા. તેણે ટી20 વર્લ્ડ કપ તો જીત્યો પરંતુ ટી20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાંથી નિવૃત્તિની પણ જાહેરાત કરી. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં તેમનું નામ કાયમ માટે લખાઈ ગયું છે. અજિત પવારે કહ્યું કે રોહિત શર્માએ સ્પષ્ટ કરી દીધું છે કે તે હવે T20 ઈન્ટરનેશનલમાં નહીં રમે. પરંતુ જ્યારે પણ અમે ટી-20 મેચ જોઈશું, અમે તમને અને તમારી ટીમની સિદ્ધિઓને હંમેશા યાદ રાખીશું. 

આઇસીસી ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવીને ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ મેચમાં હાર્દિક પંડ્યાની ઓવરમાં બાઉન્ડ્રી લાઇન પર સૂર્યકુમાર યાદવે પકડેલો કેચ મેચ વિનિંગ હતો. આ કેચની સૌ કોઇએ પ્રશંસા કરી હતી.                  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake in Russia: રશિયામાં આવ્યો 7.4 ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
Earthquake in Russia: રશિયામાં આવ્યો 7.4 ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
ઇંગ્લેન્ડે T20 માં 300 રનનો આંકડો પાર કરી રચ્યો ઈતિહાસ, ભારતનો રેકોર્ડ તૂટ્યો
ઇંગ્લેન્ડે T20 માં 300 રનનો આંકડો પાર કરી રચ્યો ઈતિહાસ, ભારતનો રેકોર્ડ તૂટ્યો
ભૂપેન્દ્ર પટેલ સરકારના 4 વર્ષ પૂરા, બુલડોઝર એક્શનથી આવ્યા ચર્ચામાં, જુઓ દાદાના કાર્યકાળની સફર
ભૂપેન્દ્ર પટેલ સરકારના 4 વર્ષ પૂરા, બુલડોઝર એક્શનથી આવ્યા ચર્ચામાં, જુઓ દાદાના કાર્યકાળની સફર
આ 5 ભારતીય ખેલાડીઓ એશિયા કપમાં પહેલી વાર પાકિસ્તાન સામે રમશે! જુઓ કોણ કોણ છે યાદીમાં
આ 5 ભારતીય ખેલાડીઓ એશિયા કપમાં પહેલી વાર પાકિસ્તાન સામે રમશે! જુઓ કોણ કોણ છે યાદીમાં
Advertisement

વિડિઓઝ

SC On Fire Crackers: માત્ર દિલ્હીમાં જ કેમ? દેશભરમાં ફટાકડા પર પ્રતિબંધ હોવો જોઈએ: CJI ગવઈ
Ahmedabad PG Controversy: અમદાવાદમાં ફરી PGને લઈ થઈ બબાલ
Russia Earthquake: રશિયામાં ફરી ધરા ધ્રુજી, 7.4 ની તીવ્રતાનો ભૂકંપ આવતા અફરાતફરીનો માહોલ
હું તો બોલીશઃ સરકારે વધારી સમયમર્યાદા
હું તો બોલીશ: કોંગ્રેસની કેટલી 'કેરી' સડેલી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake in Russia: રશિયામાં આવ્યો 7.4 ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
Earthquake in Russia: રશિયામાં આવ્યો 7.4 ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
ઇંગ્લેન્ડે T20 માં 300 રનનો આંકડો પાર કરી રચ્યો ઈતિહાસ, ભારતનો રેકોર્ડ તૂટ્યો
ઇંગ્લેન્ડે T20 માં 300 રનનો આંકડો પાર કરી રચ્યો ઈતિહાસ, ભારતનો રેકોર્ડ તૂટ્યો
ભૂપેન્દ્ર પટેલ સરકારના 4 વર્ષ પૂરા, બુલડોઝર એક્શનથી આવ્યા ચર્ચામાં, જુઓ દાદાના કાર્યકાળની સફર
ભૂપેન્દ્ર પટેલ સરકારના 4 વર્ષ પૂરા, બુલડોઝર એક્શનથી આવ્યા ચર્ચામાં, જુઓ દાદાના કાર્યકાળની સફર
આ 5 ભારતીય ખેલાડીઓ એશિયા કપમાં પહેલી વાર પાકિસ્તાન સામે રમશે! જુઓ કોણ કોણ છે યાદીમાં
આ 5 ભારતીય ખેલાડીઓ એશિયા કપમાં પહેલી વાર પાકિસ્તાન સામે રમશે! જુઓ કોણ કોણ છે યાદીમાં
Nepal PM : સુશીલા કાર્કી બન્યા નેપાળના વચગાળાના વડાપ્રધાન, શપથ લઈ રચ્યો ઈતિહાસ  
Nepal PM : સુશીલા કાર્કી બન્યા નેપાળના વચગાળાના વડાપ્રધાન, શપથ લઈ રચ્યો ઈતિહાસ  
Banaskantha:  ગળાડૂબ પાણીમાં ઉતર્યા સાંસદ ગેનીબેન ઠાકોર, સહાયની હૈયાધારણા આપી
Banaskantha: ગળાડૂબ પાણીમાં ઉતર્યા સાંસદ ગેનીબેન ઠાકોર, સહાયની હૈયાધારણા આપી
Horoscope 13 September: પિતૃ પક્ષની સાતમના શ્રાદ્ધ પર શું રહે છે તમારા ગ્રહો, જાણો આજનું રાશિફળ
Horoscope 13 September: પિતૃ પક્ષની સાતમના શ્રાદ્ધ પર શું રહે છે તમારા ગ્રહો, જાણો આજનું રાશિફળ
ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાને લઈ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાને લઈ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
Embed widget