શોધખોળ કરો

હજુ જુની કિેંમતે જ મળી રહ્યો છે BSNLનો આ ધાંસૂ પ્લાન, 110 દિવસની વેલિડિટી, 2GB ડેટા-ફ્રી કૉલ્સ, ભૂલી જશો Jio-Airtel ને........

સરકારી ટેલિકૉમ કંપની બીએસએનએલ (BSNL) હજુ પણ જુની કિંમતમાં પોતાના કેટલાક પ્લાન બેનિફિટ્સ સાથે આપી રહી છે.

નવી દિલ્હીઃ દેશમાં અત્યાર દરેક કંપનીઓ પોતાના પ્રીપેડ પ્લાનની કિંમતમાં વધારો કરી દીધો છે. પરંતુ સરકારી ટેલિકૉમ કંપની બીએસએનએલ (BSNL) હજુ પણ જુની કિંમતમાં પોતાના કેટલાક પ્લાન બેનિફિટ્સ સાથે આપી રહી છે. બીએસએનએલ પાસે કેટલાક પ્લાન એવા છે જે Reliance Jio, Airtel અને Viને જોરદાર ટક્કર આપી રહ્યાં છે. આજે અમે તમને એવા પ્લાન વિશે બતાવી રહ્યાં છીએ જે 110 દિવસની વેલિડિટીની સાથે આવે છે અને ટૉટલ 220GB ડેટા ઓફર કરે છે. એટલુ જ નહીં કંપની આ પ્લાનની સાથે કૉલ- SMS નો પણ લાભ આપે છે. જાણો કયો છે પ્લાન ને કઇ રીતે આપે છે બીજા પ્લાન્સનો ટક્કર......... 

BSNLનો 666 રૂપિયાનો પ્લાન - 
બીએસએનએલનો 666 રૂપિયાનો પ્લાન યૂઝર્સને 110 દિવસની વેલિડિટી આપે છે. આમાં દરરોજ 2 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ રીતે કુલ ડેટા 220GB બની જાય છે. લિમીટ ખતમ થયા બાદ ડેટા સ્પીડ ઘટીને 40Kbps રહી જાય છે. પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. આ ઉપરાંત ફ્રી કૉલરટ્યૂન્સ અને લોકધુન કૉન્ટેન્ટની મેમ્બરશીપ આપવામાં આવશે.  

Airtel-Vi નો 666 રૂપિયાનો પ્લાન - 
એરટેલ અને વૉડાફોન-આઇડિયાનો પ્લાન એક સરખો જ છે. આમાં 77 દિવસ માટે દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવે છે. આ રીતે કુલ ડેટા 115.5GB બની જાય છે. પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS આપવામાં આવે છે. 

Jio નો 666 રૂપિયાનો પ્લાન - 
રિલાયન્સ જિઓનો 666 રૂપિયાનો પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં તમને દરરોજ 1.5 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ રીતે કુલ ડેટા 126 જીબી બની જાય છે. પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ, દરરોજ 100 SMS અને જિઓ એપ્સનુ મફત સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. 

આ પણ વાંચો.......... 

Tips: કામ કરતી વખતે વારંવાર ગરમ થઇ જાય છે લેપટૉપ, તો આ રીતે કરો પ્રૉબ્લમ સૉલ્વ

આ કોમેડી શો સાથે સિદ્ધુની થઈ શકે છે વાપસી, ટીવી પર ફરીથી સાંભળવા મળશે ઠોકો તાલીની ગૂંજ

IPL 2022: સિઝનની શરુઆતમાં જ આઈપીએલની વ્યુરશિપમાં થયો મોટો ઘટાડો, જાણો BARCના રિપોર્ટનો ખુલાસો

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ પ્લાનર 15 લાખની લાંચ લેતા ઝડપાયા

PBKS vs GT: તેવટીયાએ છેલ્લા 2 બોલમાં 2 સિક્સ મારી ગુજરાતને જીત અપાવી, વીડિયોમાં જુઓ એ જીતની ક્ષણો

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષSurat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget