શોધખોળ કરો
Advertisement
પ્રદૂષણ રોકવાના સંદેશ સાથે સુરતમાં યોજાયા અનોખા સમુહલગ્ન, એક સાથે 251 વરરાજાઓ સાઇકલ પર સવાર થઈ નિકળ્યા
દિલ્લી પ્રદૂષણથી ત્રસ્ત છે ત્યારે સુરતમાં પ્રદૂષણની સામે લડવા એક નવતર પ્રયોગ થયો છે. સુરતમાં 251 વરરાજાઓ કારના બદલે સાઈકલ પર જાન લઈને નિકળ્યા. સુરત કલેકટર મહેંદ્ર પટેલે જાનની આગેવાની કરી. સુરતમાં યોજાયેલા સમુહ લગ્નમાં વરાછા વિસ્તારમાં વરરાજાઓ સાઈકલ પર જાન લઈને નિકળ્યા. આ વરરાજા પ્રદૂષણ સામે લડવાનો સંદેશ આપ્યો છે. સુરત ઔદ્યોગિક નગરી છે અને પ્રદૂષણ સામે ઝઝુમી રહી છે ત્યારે પ્રદૂષણ ઓછુ કરવા માટે આ વરરાજાઓએ અનોખી રીત અપનાવી છે.
Tags :
Suratસુરત
Surat News | અભિનેતા સલમાન ખાનની ફર્મના નામે 15 કરોડ વળતરની માંગણી કરી પૈસા પડાવવાના ખેલનો પર્દાફાશ
Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરી
Sardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા
Sardar Sarovar Dam | નર્મદા ડેમ ગમે ત્યારે થઈ શકે ઓવરફ્લો, મહત્તમ સપાટીથી માત્ર 7 સે.મી. દૂર
Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion