શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
શાળા મર્જને લઇને અમદાવાદ જિલ્લાના શિક્ષકો ક્યારથી કરશે ધરણા?
અમદાવાદમાં શાળા મર્જ મુદ્દે જિલ્લાના શિક્ષકો 14 ડીસેમ્બરથી કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવશે. પ્રાથમિક શિક્ષણ નિયામકના આદેશ બાદ DPOએ મનમાની કરી શાળા મર્જ કરી હોવાનો સંઘનો દાવો છે. શિક્ષણ સંઘનું કહેવું છે કે, અમદાવાદ જિલ્લામાં 127 શાળા મર્જ કરી, જે પૈકી 56 શાળાનું વિલીનીકરણ ગેરકાયદે થયું છે. RTE એકટ મુજબ 1 થી 51 કિલોમીટર અંતરની શાળામાં શિક્ષણ મળવું જોઈએ. અને 5થી 8ના બાળકોને 3 કિલોમીટર અંદરના અંતરની શાળા શિક્ષણ મેળવવાપાત્ર છે.
અમદાવાદ
Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસ
Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો
Ahmedabad Police | હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, જુઓ VIDEO
Amit Shah Gujarat Visit | આજથી અમિત શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ?
Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion