શોધખોળ કરો
અમદાવાદઃ સ્પાઈસ જેટની ફ્લાઈટ રદ્દ થતા મુસાફરો રઝળ્યા, કંપની સ્ટાફે ન આપ્યો યોગ્ય જવાબ
અમદાવાદ એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટ ટેકનીકલ ખામીના કારણે રદ થતા મુસાફરીઓ રઝળી પડ્યા હતા. અમદાવાદથી ગોવા જનારા 180 મુસાફરો રઝળી પડ્યા છે. કંપનીના સ્ટાફે યોગ્ય જવાબ ન આપતા મુસાફરો રોષે ભરાયા છે.
અમદાવાદ
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
આગળ જુઓ




















