શોધખોળ કરો
ભાવનગર: ખેડૂતોએ પિયત માટે પાણી છોડવાની કરી માંગ
ભાવનગર શેત્રુંજી ડેમ માંથી પિયતના પાણી છોડવા બાબતે ખેડૂતોની માંગ કરી છે. પિયત માટે પાણી ભાવનગર જિલ્લાની જીવા દોરી સમાન શેત્રુંજી ડેમ માંથી 122 ગામ ના ખેડૂતો ને આપવામાં આવે છે. સલાહકાર સમિતિની બેઠકમાં ખેડૂતોને કરેલ ચાર પાણ પાણી આપવાના વાયદાથી વિપરીત થતા માત્ર પાણ પાણી છોડવા ના નિર્ણય થી ખેડૂતો કફા થયા છે. ખેડૂતો પાણી પુરવઠા ઓફિસે પહોંચ્યા હતા અને ચાર પાણ પાણી આપવાની રજૂઆત કરી હતી. બીજી તરફ ઘોઘા તાલુકા નજીક આવેલ અવણીયા ગામમાંથી પસાર થતી કેનાલને રીપેર કરવા ચાર પાણ પાણી છોડવામાં આવે તેવી માંગ ખેડૂતોમાં ઉઠી છે.
ભાવનગર
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
આગળ જુઓ





















