શોધખોળ કરો
Advertisement
સાબરકાંઠા: કોરોના સંક્રમણ અટકાવવા ઈડરમાં બપોરના 4 વાગ્યા બાદ બજાર રહેશે બંધ, જુઓ વીડિયો
સાબરકાંઠા: ઇડરમાં કોરોના સંક્રમણ વધતું અટકાવવા બપોર બાદ બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. વેપારીઓ અને પ્રાંત અધિકારીની મળેલ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. 25 નવેમ્બર થી 9 ડીસેમ્બર સુધી ઇડર બજાર 4 વાગ્યા સુધીજ ચાલુ રહેશે. 4 વાગ્યા બાદ મેડિકલ સિવાય ના તમામ ધંધા-રોજગાર રહેશે બંધ.
ગુજરાત
Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ
Gujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત
Gujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય
Dinesh Bamaniya | ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને દિનેશ બાંભણિયા સહિત પાંચ લોકોની રજૂઆત
Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion