શોધખોળ કરો
ઓડ-ઇવન પદ્ધતિથી શાળાઓ ચાલુ કરાશેઃ નીતિન પટેલ
કોરોનાના સંક્રમણ વચ્ચે શાળા-કોલેજો શરૂ કરવા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અત્યારે ધોરણ નવ અને 12ના વિદ્યાર્થીઓ માટે જ શાળાઓ શરૂ કરાશે. ઓડ-ઈવન પદ્ધતિથી શાળાઓ શરૂ કરવામાં આવશે. બધા વર્ગોને એકસાથે નહીં બોલાવાય. કોલેજોમાં પણ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને જ બોલાવવામાં આવશે. જુદા જુદા ગ્રુપ બનાવીને વિદ્યાર્થીઓને સ્કૂલ અને કોલેજોમાં બોલાવીશું.
ગુજરાત
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Gujarat Weather Forecast : આજે ગુજરાતના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
આગળ જુઓ





















