શોધખોળ કરો
ઓડ-ઇવન પદ્ધતિથી શાળાઓ ચાલુ કરાશેઃ નીતિન પટેલ
કોરોનાના સંક્રમણ વચ્ચે શાળા-કોલેજો શરૂ કરવા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અત્યારે ધોરણ નવ અને 12ના વિદ્યાર્થીઓ માટે જ શાળાઓ શરૂ કરાશે. ઓડ-ઈવન પદ્ધતિથી શાળાઓ શરૂ કરવામાં આવશે. બધા વર્ગોને એકસાથે નહીં બોલાવાય. કોલેજોમાં પણ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને જ બોલાવવામાં આવશે. જુદા જુદા ગ્રુપ બનાવીને વિદ્યાર્થીઓને સ્કૂલ અને કોલેજોમાં બોલાવીશું.
ગુજરાત
Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ
આગળ જુઓ



















