શોધખોળ કરો
રાજકોટઃ ભવાનીનગરમાં દસ વર્ષની બાળકીના આપઘાત પાછળનું કારણ અકબંધ, શું કહ્યું પરિવારજનોએ?
રાજકોટના ભવાનીનગરમાં રહેતી 10 વર્ષની ખુશાલી નામની છોકરીએ ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો છે. પરિવાર ધાર્મિક પ્રસંગમાં બહાર ગયો અને બાળકીએ અચાનક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. આપઘાત પાછળનું કારણ હજુ સુધી સામે આવી શક્યું નથી.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















