શોધખોળ કરો
રાજકોટનું એરપોર્ટ ફરી ધમધમશે, 12મી જુલાઇથી ઇંડિગો અને 15મી જુલાઈથી સ્પાઇસ જેટની સેવા શરૂ
રાજકોટનું એરપોર્ટ ફરી ધમધમતું થશે. કોરોના કેસ ઓછા થતાં મુંબઈ અને દિલ્લી વચ્ચે ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં હવાઈ સેવાનો ગ્રાફ વધી રહ્યો છે. 12મી જુલાઇથી ઇંડિગો અને 15મી જુલાઈથી સ્પાઇસ જેટની સેવા શરૂ કરવામાં આવશે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















