શોધખોળ કરો
રાજકોટમાં સૃષ્ટી રૈયાણી હત્યા કેસ, આરોપીને ફાંસી આપવાની લોકોએ કરી માંગ
રાજકોટના જેતલસરમાં સૃષ્ટી રૈયાણીના હત્યાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ જેતલસર પહોંચશે અને પરિવાર સાથે મુલાકાત કરશે. તો આ તરફ હાર્દિક પટેલ સહિત કૉંગ્રેસના ધારાસભ્યો પણ આજે બપોરે ચાર વાગ્યે સગીરાના પરિવારની મુલાકાત કરશે. આ ઘટનામાં પોલીસે આરોપીને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડ્યો અને કાર્યવાહી શરુ કરી પરંતુ લોકોનો રોષ શાંત નથી થયો. આરોપીને ફાંસીની સજા કરવાની માંગ સાથે જેતલસર અને આસપાસના વિસ્તારના લોકો મેદાને આવ્યા છે
રાજકોટ
Rajkot News: રાજકોટમાં નકલી નોટ બનાવવાના રેકેટનો થયો પર્દાફાશ
Rajkot News : રાજકોટના જેતપુરમાં ગેસ સિલિન્ડર માટે લાગી લાઈન
Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Rajkot News: યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટમાં પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ
આગળ જુઓ























