શોધખોળ કરો
રાજકોટમાં સૃષ્ટી રૈયાણી હત્યા કેસ, આરોપીને ફાંસી આપવાની લોકોએ કરી માંગ
રાજકોટના જેતલસરમાં સૃષ્ટી રૈયાણીના હત્યાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ જેતલસર પહોંચશે અને પરિવાર સાથે મુલાકાત કરશે. તો આ તરફ હાર્દિક પટેલ સહિત કૉંગ્રેસના ધારાસભ્યો પણ આજે બપોરે ચાર વાગ્યે સગીરાના પરિવારની મુલાકાત કરશે. આ ઘટનામાં પોલીસે આરોપીને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડ્યો અને કાર્યવાહી શરુ કરી પરંતુ લોકોનો રોષ શાંત નથી થયો. આરોપીને ફાંસીની સજા કરવાની માંગ સાથે જેતલસર અને આસપાસના વિસ્તારના લોકો મેદાને આવ્યા છે
રાજકોટ
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Rajkot News : રાજકોટ ક્રાઈમબ્રાંચે નકલી IPSની પોલીસે કરી ધરપકડ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ
આગળ જુઓ



















