શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Surat એરપોર્ટ પર CM કેજરીવાલના સ્વાગત માટે ઉમટ્યા કાર્યકર્તા
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આપના ઉમેદવારોની 27 બેઠકો પર ભવ્ય જીત બાદ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતમાં રોડ શો કરશે. જેના પગલે તેઓ આજે સવારે 8 વાગ્યે સુરત એરપોર્ટ પર આવી પહોંચતા સ્વાગત માટે કાર્યકર્તા અને પાર્ટીના પદાધીકારીઓ ઉમટ્યા હતા. કેજરીવાલ સુરત ના વોર્ડ નમ્બર 2,3,4,5, 16 અને 17 માં લોકો નું અભિવાદન કરશે.
સુરત
![Surat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/ce5f9d2834548fcdf356092ccb9bedb5172033261128373_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Surat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement