શોધખોળ કરો
Advertisement
સુરતના આ સ્મશાનમાં દૈનિક 80 કરતા વધુ મૃતદેહના અંતિમ સંસ્કાર થતા હોવાની કોણે કરી કબૂલાત?
સુરતમાં સરકારી ચોપડે તો છેલ્લા બે દિવસથી 14 દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે પરંતુ વાસ્તવિક સ્થિતિ અલગ છે. સુરતના રામનાથ ઘેલા સ્મશાનગૃહના પ્રમુખ હરીશ ઉમરીગરે કબૂલાત કરી હતી કે એકલા રામનાથ ઘેલા સ્મશાનગૃહમાં જ દૈનિક 80 કરતા વધુ મૃતદેહના કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. સ્મશાન પ્રમુખે સુરતની જનતાને વધુ સતર્ક બનવા અપીલ કરી હતી.
સુરત
Chaitar Vasava | Aadhar Card | ડેડિયાપાડામાં આધાર કાર્ડ માટે લોકોને હાલાકી, આખી રાત કાઢે છે લાઈનમાં
Surat Crime News | ઢોર માર મારવાના કારણે રત્નકલાકારનું થયું મોત, જુઓ વીડિયોમાં
Valsad Train Accident | વલસાડ રેલવે સ્ટેશન પાસે ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઉતરી ગયું, દહાણુંમાં માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ખળી ગયા
Surat Stone Pelting Case| પથ્થરમારાના 22 આરોપીઓને મળશે જામીન કે પછી ફગાવાશે અરજી? Watch Video
Navsari Rain | ગણદેવી અને બિલીમોરા તાલુકામાં ભારે વરસાદ, જુઓ અહેવાલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion