શોધખોળ કરો

Gujarat Agriculture News: લાભપાંચમના શુભદિવસથી માર્કેટયાર્ડમાં હરાજીનો થયો પ્રારંભ, જાણો કપાસ અને મગફળીનો કેટલો બોલાયો ભાવ

ખેડૂતોને કપાસના 1600 થી 1700, મગફળીમાં 1150 થી 1350 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોમાં નીરસતા જોવા મળી રહી છે. મગફળીના સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો હાલ ખુલ્લા બજારમાં વેચાણ કરી રહ્યા છે.

Gujarat Agriculture News: લાભપાંચમથી સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડ ફરીથી ધમધમતા થયા છે અને હરાજીનો પ્રારંભ થયો છે. ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા માર્કેટયાર્ડ ખાતે આજથી હરાજીનો પ્રારંભ થયો છે. તળાજા માર્કેટયાર્ડમાં 5 હજાર ગુણી મગફળી અને 3500 મણ કપાસની આવક થઈ છે. મહુવા માર્કેટયાર્ડમાં 22 હજાર ગુણી મગફળી અને 3 હજાર મણ કપાસની આવક થઈ છે.

કપાસ અને મગફળીનો કેટલો બોલાયો ભાવ

ખેડૂતોને કપાસના 1600 થી 1700 અને મગફળીમાં 1150 થી 1350 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોમાં નીરસતા જોવા મળી રહી છે. મગફળીના સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો હાલ ખુલ્લા બજારમાં વેચાણ કરી રહ્યા છે. ભાવનગર માર્કેટયાર્ડમાં 31 ઓકટો. સોમવારથી રાબેતા મુજબ હરાજીનું કાર્ય શરૂ થશે.


Gujarat Agriculture News: લાભપાંચમના શુભદિવસથી માર્કેટયાર્ડમાં હરાજીનો થયો પ્રારંભ, જાણો કપાસ અને મગફળીનો કેટલો બોલાયો ભાવ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક

સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ છે. લાભપાંચમના દિવસે વિવિધ જણસીની આવક થવા પામી છે. મગફળી,લસણ,સોયાબીન,ડુંગળી,કપાસ સહિતની જણસીની આવક નોંધાઈ છે. મગફળીની અંદાજે 1 લાખ ગુણીની આવક નોંધાઈ છે. 20 કિલોના ભાવ 1000 થી 1381 સુધીના બોલાયા છે. કપાસની 20 હજાર ભારીની આવક નોંધાઈ છે. કપાસના 20 કિલોના ભાવ 1200 થી 1681 સુધીના ભાવ બોલાયા હતા. લસણની 20 હજાર ગુણીની આવક નોંધાઈ છે, લસણના 20 કિલોના ભાવ 100 થી 350 સુધીના ભાવ બોલાયા હતા. ડુંગળીની 10 હજાર કટ્ટા ની આવક નોંધાઈ છે, 20 કિલોનો ભાવ 150 થી 475 સુધીનો બોલાયો હતો. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા હોય છે.

પાક માટે વરદાન સાબિત થયું નેનો યુરિયા

કના સારા ઉત્પાદન માટે ઘણા પ્રકારના ખાતર-ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં જૈવિક ખાતરનો ઉપયોગ જમીન અને પર્યાવરણ માટે સલામત છે, પરંતુ રાસાયણિક ખાતરો જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. આ સાથે પર્યાવરણને પણ અનેક પ્રકારના નુકસાન થાય છે. રાસાયણિક ખાતરો જમીનમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે છે. તેના ઉપયોગથી ભૂગર્ભજળનું સ્તર પણ નોંધપાત્ર રીતે ઘટે છે, તેથી જૈવિક ખાતરો અને જૈવિક ખાતરોના ઉપયોગને મહત્વ આપવામાં આવે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં નેનો યુરિયા એક સુરક્ષિત વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. નેનો યુરિયા લિક્વિડ ફર્ટિલાઇઝર યુરિયાનું પ્રવાહી સ્વરૂપ છે. નાઈટ્રોજન તેના થોડા ટીપાં દ્વારા જ છોડને પૂરો પાડવામાં આવે છે. સૌથી સારી વાત એ છે કે નેનો યુરિયા પર્યાવરણને કોઈ નુકસાન કરતું નથી. આ સ્પ્રેના થોડા ટીપાં પૂરતા છે, જે જમીન અને છોડ દ્વારા શોષાય છે.

નેનો યુરિયાનો ઉપયોગ કરવાની સાચી રીત

અત્યાર સુધી યુરિયા માત્ર સફેદ પાવડર અથવા ગ્રાન્યુલ્સના રૂપમાં જ ઉપલબ્ધ હતું, પરંતુ હવે વૈજ્ઞાનિકોએ ઇકો-ફ્રેન્ડલી નેનો લિક્વિડ યુરિયાને બજારમાં ઉતારી છે. પાક પર પ્રવાહી યુરિયાનો છંટકાવ કરવો ખૂબ જ સરળ છે. જ્યાં ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતા, તેઓને ચામડીના ચેપ અને આરોગ્યને લગતી ઘણી સમસ્યાઓ થતી હતી. આવી સ્થિતિમાં, પ્રવાહી યુરિયાને સ્પર્શ કર્યા વિના અને કોઈપણ નુકસાન વિના પાક પર છંટકાવ કરી શકાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
Embed widget