શોધખોળ કરો

Navaratri 2023: નવરાત્રિમાં ઘટસ્થાપન સાથે આ કામ કરો અચૂક, મા દુર્ગાના વરસશે આશિષ

જ્યાં સુધી હવન કરવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ પૂજા કે વ્રત પૂર્ણ માનવામાં આવતું નથી. નવરાત્રી દરમિયાન હવન અવશ્ય કરવો.

Navaratri 2023:  તહેવાર કોઈ પણ હોય, તેની ઝલક બજારમાં સૌથી પહેલા જોવા મળે છે. ઓક્ટોબર મહિનામાં આવતી શારદીય નવરાત્રી આપણા બધા માટે ખાસ છે. આ વખતે નવરાત્રિ  રવિવાર 15 ઓક્ટોબર 2023 થી શરૂ થઈ રહ્યી છે. તો  24મી ઓક્ટોબરે વિજયાદશમીનો તહેવાર ઉજવાશે. માતા દુર્ગાને સમર્પિત આ ઉત્સવ નવ દિવસ સુધી ચાલશે. નવરાત્રી દરમિયાન માતા રાણીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસનું પોતાનું મહત્વ છે. નવરાત્રી ઉત્સવનો ઉત્સાહ મંદિરોથી લઈને પૂજા પંડાલો અને દરેક ઘરમાં જોવા મળે છે. આ દરમિયાન કલશની સ્થાપના પણ કરવામાં આવે છે. પરિવાર સાથે પૂજા કરતી વખતે દરેક લોકો માતા રાનીના આશીર્વાદ પણ લે છે. કેટલાક લોકો આ દરમિયાન અખંડ જ્યોત પણ પ્રગટાવે છે. આ સમયગાળા દરમિયાન પૂજાના તમામ નિયમોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ઘણીવાર લોકો નવરાત્રિની પૂજામાં એવી ભૂલો કરે છે, જેના પર તેઓ ધ્યાન નથી આપતા. તો ચાલો પૂજા વિધિને વિગતવાર સમજીએ..

નવરાત્રી હવન

જ્યાં સુધી હવન કરવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ પૂજા કે વ્રત પૂર્ણ માનવામાં આવતું નથી. નવરાત્રી દરમિયાન હવન અવશ્ય કરવો. તેનાથી તમારું વ્રત પૂર્ણ થાય છે. આના વિના તમારી પૂજા પૂર્ણ નહીં થાય. હવન કરવાથી માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જા પણ મળે છે.

કળશ સ્થાપન

નવરાત્રિની પૂજામાં કલશની સ્થાપનાનું પોતાનું મહત્વ છે. દેવી પુરાણ અનુસાર, દેવી ભગવતીની પૂજા કરતા પહેલા કલશની સ્થાપના કરવી જરૂરી છે. એવું કહેવાય છે કે, પૂજા દરમિયાન દેવીની શક્તિના પ્રતીક તરીકે કલશની સ્થાપના કરવામાં આવે છે. તેથી કલશ સ્થાપિત કરવાનું ભૂલશો નહીં.

આરતી કરો

સામાન્ય રીતે, વ્યસ્તતાને કારણે, કેટલાક લોકો આરતી કર્યા વિના ઉપવાસ રાખે છે. જો કે, આ પદ્ધતિ ખોટી છે. જો તમે નવરાત્રિ માટે ઉપવાસ કરતા હોવ તો નિયમ પ્રમાણે પૂજા  થાળ આરતી અચૂક કરો. આ સાથે તમારું વ્રત પૂર્ણ માનવામાં આવે છે.

માતાનો શૃંગાર

પૂજામાં દેવી દુર્ગાના 16 શણગાર હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમાં બિંદી, સિંદૂર, લાલ બંગડી, મહેંદી, ફ્લાવર, માંગ ટીક્કા, કાનની બુટ્ટી, નાકની વીંટી, કાજલ, મંગળસૂત્ર, લાલ ચુન્રી, કમરબંધ, કુમકુમ, પાયલ અને અંગૂઠાની વીંટીનો સમાવેશ થાય છે.

કન્યા પૂજન

નવરાત્રિની પૂજામાં કન્યા પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે. એ કન્યાને દેવી સમાન માનીને તેની  પૂજા અષ્ટમી કે નવમીના દિવસે કરવી જોઈએ. નવ કન્યાને ઘરે આમંત્રણ આપીને તેની પૂજા કરીને તેને ભોજન કરાવવું જોઇએ. તેમજ ભેટ સોગાદ આપીને સન્માનભેર વિદાય આપવી જોઇએ આ રીતે નવ દિવસ પૂજન અર્ચન, સાધના આરાધના કરવાથી નવ દિવસનું અનુષ્ઠાન પરિપૂર્ણ થાય છે અને ફળદાયી નિવડે છે અને માના આશિષના પાત્ર બનો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાપ્તાહિક પ્રેમ રાશિફળ (23 થી 29 માર્ચ 2026): જાણો આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં રોમાન્સ ખીલશે કે તકરાર થશે?
સાપ્તાહિક પ્રેમ રાશિફળ (23 થી 29 માર્ચ 2026): જાણો આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં રોમાન્સ ખીલશે કે તકરાર થશે?
Navratri Vivah Na Upay: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ તો નવરાત્રિમાં અજમાવી જુઓ આ ઉપાય, શીઘ્ર વિવાહના બનશે યોગ
Navratri Vivah Na Upay: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ તો નવરાત્રિમાં અજમાવી જુઓ આ ઉપાય, શીઘ્ર વિવાહના બનશે યોગ
Chaitra Navratri 2026 4thDay: આજે નવરાત્રિનો ચોથું નોરતું, માતા કુષ્માન્ડાની પૂજા વિધિ અને મંત્ર જાણો
Chaitra Navratri 2026 4thDay: આજે નવરાત્રિનો ચોથું નોરતું, માતા કુષ્માન્ડાની પૂજા વિધિ અને મંત્ર જાણો
Today's horoscope: 22 માર્ચ રવિવારનો દિવસ આ 4 રાશિ માટે નિવડશે લાભદાયી, જાણો 12 રાશિનું ફળાદેશ
Today's horoscope: 22 માર્ચ રવિવારનો દિવસ આ 4 રાશિ માટે નિવડશે લાભદાયી, જાણો 12 રાશિનું ફળાદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નો કેશ, ઓનલી ઓનલાઇન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમલગ્ન - પ્રેમ કે પ્રપંચ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાબાનું ઓપરેશન કરવું પડશે
PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Patan Demolition : કુખ્યાત ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ કરાયું ધ્વસ્ત, કાળા સામ્રાજ્ય પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ, ભારતમાં PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ, ભારતમાં PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
'ઈરાન દુનિયાના નકશા પરથી ભૂંસાઈ ગયું' થી લઈને 48 કલાકના અલ્ટીમેટમ સુધી: ડોનાલ્ડ ટ્રમ્પના બદલાતા નિવેદનોથી દુનિયા ગોટે ચડી!
'ઈરાન દુનિયાના નકશા પરથી ભૂંસાઈ ગયું' થી લઈને 48 કલાકના અલ્ટીમેટમ સુધી: ડોનાલ્ડ ટ્રમ્પના બદલાતા નિવેદનોથી દુનિયા ગોટે ચડી!
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
સાપ્તાહિક પ્રેમ રાશિફળ (23 થી 29 માર્ચ 2026): જાણો આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં રોમાન્સ ખીલશે કે તકરાર થશે?
સાપ્તાહિક પ્રેમ રાશિફળ (23 થી 29 માર્ચ 2026): જાણો આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં રોમાન્સ ખીલશે કે તકરાર થશે?
યુદ્ધની માઠી અસર: પેટ્રોલ બાદ હવે સ્માર્ટફોન પણ થશે મોંઘા, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?
યુદ્ધની માઠી અસર: પેટ્રોલ બાદ હવે સ્માર્ટફોન પણ થશે મોંઘા, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?
પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર
પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Embed widget