શોધખોળ કરો

Navaratri 2023: નવરાત્રિમાં ઘટસ્થાપન સાથે આ કામ કરો અચૂક, મા દુર્ગાના વરસશે આશિષ

જ્યાં સુધી હવન કરવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ પૂજા કે વ્રત પૂર્ણ માનવામાં આવતું નથી. નવરાત્રી દરમિયાન હવન અવશ્ય કરવો.

Navaratri 2023:  તહેવાર કોઈ પણ હોય, તેની ઝલક બજારમાં સૌથી પહેલા જોવા મળે છે. ઓક્ટોબર મહિનામાં આવતી શારદીય નવરાત્રી આપણા બધા માટે ખાસ છે. આ વખતે નવરાત્રિ  રવિવાર 15 ઓક્ટોબર 2023 થી શરૂ થઈ રહ્યી છે. તો  24મી ઓક્ટોબરે વિજયાદશમીનો તહેવાર ઉજવાશે. માતા દુર્ગાને સમર્પિત આ ઉત્સવ નવ દિવસ સુધી ચાલશે. નવરાત્રી દરમિયાન માતા રાણીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસનું પોતાનું મહત્વ છે. નવરાત્રી ઉત્સવનો ઉત્સાહ મંદિરોથી લઈને પૂજા પંડાલો અને દરેક ઘરમાં જોવા મળે છે. આ દરમિયાન કલશની સ્થાપના પણ કરવામાં આવે છે. પરિવાર સાથે પૂજા કરતી વખતે દરેક લોકો માતા રાનીના આશીર્વાદ પણ લે છે. કેટલાક લોકો આ દરમિયાન અખંડ જ્યોત પણ પ્રગટાવે છે. આ સમયગાળા દરમિયાન પૂજાના તમામ નિયમોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ઘણીવાર લોકો નવરાત્રિની પૂજામાં એવી ભૂલો કરે છે, જેના પર તેઓ ધ્યાન નથી આપતા. તો ચાલો પૂજા વિધિને વિગતવાર સમજીએ..

નવરાત્રી હવન

જ્યાં સુધી હવન કરવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ પૂજા કે વ્રત પૂર્ણ માનવામાં આવતું નથી. નવરાત્રી દરમિયાન હવન અવશ્ય કરવો. તેનાથી તમારું વ્રત પૂર્ણ થાય છે. આના વિના તમારી પૂજા પૂર્ણ નહીં થાય. હવન કરવાથી માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જા પણ મળે છે.

કળશ સ્થાપન

નવરાત્રિની પૂજામાં કલશની સ્થાપનાનું પોતાનું મહત્વ છે. દેવી પુરાણ અનુસાર, દેવી ભગવતીની પૂજા કરતા પહેલા કલશની સ્થાપના કરવી જરૂરી છે. એવું કહેવાય છે કે, પૂજા દરમિયાન દેવીની શક્તિના પ્રતીક તરીકે કલશની સ્થાપના કરવામાં આવે છે. તેથી કલશ સ્થાપિત કરવાનું ભૂલશો નહીં.

આરતી કરો

સામાન્ય રીતે, વ્યસ્તતાને કારણે, કેટલાક લોકો આરતી કર્યા વિના ઉપવાસ રાખે છે. જો કે, આ પદ્ધતિ ખોટી છે. જો તમે નવરાત્રિ માટે ઉપવાસ કરતા હોવ તો નિયમ પ્રમાણે પૂજા  થાળ આરતી અચૂક કરો. આ સાથે તમારું વ્રત પૂર્ણ માનવામાં આવે છે.

માતાનો શૃંગાર

પૂજામાં દેવી દુર્ગાના 16 શણગાર હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમાં બિંદી, સિંદૂર, લાલ બંગડી, મહેંદી, ફ્લાવર, માંગ ટીક્કા, કાનની બુટ્ટી, નાકની વીંટી, કાજલ, મંગળસૂત્ર, લાલ ચુન્રી, કમરબંધ, કુમકુમ, પાયલ અને અંગૂઠાની વીંટીનો સમાવેશ થાય છે.

કન્યા પૂજન

નવરાત્રિની પૂજામાં કન્યા પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે. એ કન્યાને દેવી સમાન માનીને તેની  પૂજા અષ્ટમી કે નવમીના દિવસે કરવી જોઈએ. નવ કન્યાને ઘરે આમંત્રણ આપીને તેની પૂજા કરીને તેને ભોજન કરાવવું જોઇએ. તેમજ ભેટ સોગાદ આપીને સન્માનભેર વિદાય આપવી જોઇએ આ રીતે નવ દિવસ પૂજન અર્ચન, સાધના આરાધના કરવાથી નવ દિવસનું અનુષ્ઠાન પરિપૂર્ણ થાય છે અને ફળદાયી નિવડે છે અને માના આશિષના પાત્ર બનો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્ય ગોચર 2026: ગંગા દશેરા પર સૂર્ય બદલશે નક્ષત્ર; આ 4 રાશિઓનું ચમકશે ભાગ્ય, જુઓ લિસ્ટ
સૂર્ય ગોચર 2026: ગંગા દશેરા પર સૂર્ય બદલશે નક્ષત્ર; આ 4 રાશિઓનું ચમકશે ભાગ્ય, જુઓ લિસ્ટ
જૂનમાં ગુરુ, શુક્ર અને મંગળમાં મોટું પરિવર્તન, આ રાશિની ચમકશે કિસ્મત, શરૂ થશે અચ્છે દિન
જૂનમાં ગુરુ, શુક્ર અને મંગળમાં મોટું પરિવર્તન, આ રાશિની ચમકશે કિસ્મત, શરૂ થશે અચ્છે દિન
Today's horoscope: રવિવાર કર્ક રાશિને મળશે લાભ, છપ્પરફાડ કમાણીના યોગ, જાણો રાશિફળ
Today's horoscope: રવિવાર કર્ક રાશિને મળશે લાભ, છપ્પરફાડ કમાણીના યોગ, જાણો રાશિફળ
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓના બોલ બચન!
Hun To Bolish : હું તો બોલીશ : લોહીની અછત
Gujarat Heatwave: હજુ 7 દિવસ સહન કરવુ પડશે તાપનું ટોર્ચર: હવામાન વિભાગની આગાહી
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે
IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
મુંબઈને 30 રનથી હરાવી રાજસ્થાન 7મી વખત પ્લેઓફમાં, પંજાબ-કોલકાતા IPL 2026માંથી બહાર
મુંબઈને 30 રનથી હરાવી રાજસ્થાન 7મી વખત પ્લેઓફમાં, પંજાબ-કોલકાતા IPL 2026માંથી બહાર
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?
નિવૃત્ત કર્મચારીઓ માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો મોટો વધારો!
નિવૃત્ત કર્મચારીઓ માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો મોટો વધારો!
Embed widget