શોધખોળ કરો

Navaratri 2023: નવરાત્રિમાં ઘટસ્થાપન સાથે આ કામ કરો અચૂક, મા દુર્ગાના વરસશે આશિષ

જ્યાં સુધી હવન કરવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ પૂજા કે વ્રત પૂર્ણ માનવામાં આવતું નથી. નવરાત્રી દરમિયાન હવન અવશ્ય કરવો.

Navaratri 2023:  તહેવાર કોઈ પણ હોય, તેની ઝલક બજારમાં સૌથી પહેલા જોવા મળે છે. ઓક્ટોબર મહિનામાં આવતી શારદીય નવરાત્રી આપણા બધા માટે ખાસ છે. આ વખતે નવરાત્રિ  રવિવાર 15 ઓક્ટોબર 2023 થી શરૂ થઈ રહ્યી છે. તો  24મી ઓક્ટોબરે વિજયાદશમીનો તહેવાર ઉજવાશે. માતા દુર્ગાને સમર્પિત આ ઉત્સવ નવ દિવસ સુધી ચાલશે. નવરાત્રી દરમિયાન માતા રાણીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસનું પોતાનું મહત્વ છે. નવરાત્રી ઉત્સવનો ઉત્સાહ મંદિરોથી લઈને પૂજા પંડાલો અને દરેક ઘરમાં જોવા મળે છે. આ દરમિયાન કલશની સ્થાપના પણ કરવામાં આવે છે. પરિવાર સાથે પૂજા કરતી વખતે દરેક લોકો માતા રાનીના આશીર્વાદ પણ લે છે. કેટલાક લોકો આ દરમિયાન અખંડ જ્યોત પણ પ્રગટાવે છે. આ સમયગાળા દરમિયાન પૂજાના તમામ નિયમોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ઘણીવાર લોકો નવરાત્રિની પૂજામાં એવી ભૂલો કરે છે, જેના પર તેઓ ધ્યાન નથી આપતા. તો ચાલો પૂજા વિધિને વિગતવાર સમજીએ..

નવરાત્રી હવન

જ્યાં સુધી હવન કરવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ પૂજા કે વ્રત પૂર્ણ માનવામાં આવતું નથી. નવરાત્રી દરમિયાન હવન અવશ્ય કરવો. તેનાથી તમારું વ્રત પૂર્ણ થાય છે. આના વિના તમારી પૂજા પૂર્ણ નહીં થાય. હવન કરવાથી માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જા પણ મળે છે.

કળશ સ્થાપન

નવરાત્રિની પૂજામાં કલશની સ્થાપનાનું પોતાનું મહત્વ છે. દેવી પુરાણ અનુસાર, દેવી ભગવતીની પૂજા કરતા પહેલા કલશની સ્થાપના કરવી જરૂરી છે. એવું કહેવાય છે કે, પૂજા દરમિયાન દેવીની શક્તિના પ્રતીક તરીકે કલશની સ્થાપના કરવામાં આવે છે. તેથી કલશ સ્થાપિત કરવાનું ભૂલશો નહીં.

આરતી કરો

સામાન્ય રીતે, વ્યસ્તતાને કારણે, કેટલાક લોકો આરતી કર્યા વિના ઉપવાસ રાખે છે. જો કે, આ પદ્ધતિ ખોટી છે. જો તમે નવરાત્રિ માટે ઉપવાસ કરતા હોવ તો નિયમ પ્રમાણે પૂજા  થાળ આરતી અચૂક કરો. આ સાથે તમારું વ્રત પૂર્ણ માનવામાં આવે છે.

માતાનો શૃંગાર

પૂજામાં દેવી દુર્ગાના 16 શણગાર હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમાં બિંદી, સિંદૂર, લાલ બંગડી, મહેંદી, ફ્લાવર, માંગ ટીક્કા, કાનની બુટ્ટી, નાકની વીંટી, કાજલ, મંગળસૂત્ર, લાલ ચુન્રી, કમરબંધ, કુમકુમ, પાયલ અને અંગૂઠાની વીંટીનો સમાવેશ થાય છે.

કન્યા પૂજન

નવરાત્રિની પૂજામાં કન્યા પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે. એ કન્યાને દેવી સમાન માનીને તેની  પૂજા અષ્ટમી કે નવમીના દિવસે કરવી જોઈએ. નવ કન્યાને ઘરે આમંત્રણ આપીને તેની પૂજા કરીને તેને ભોજન કરાવવું જોઇએ. તેમજ ભેટ સોગાદ આપીને સન્માનભેર વિદાય આપવી જોઇએ આ રીતે નવ દિવસ પૂજન અર્ચન, સાધના આરાધના કરવાથી નવ દિવસનું અનુષ્ઠાન પરિપૂર્ણ થાય છે અને ફળદાયી નિવડે છે અને માના આશિષના પાત્ર બનો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
Embed widget