શોધખોળ કરો

Navaratri 2023: નવરાત્રિમાં ઘટસ્થાપન સાથે આ કામ કરો અચૂક, મા દુર્ગાના વરસશે આશિષ

જ્યાં સુધી હવન કરવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ પૂજા કે વ્રત પૂર્ણ માનવામાં આવતું નથી. નવરાત્રી દરમિયાન હવન અવશ્ય કરવો.

Navaratri 2023:  તહેવાર કોઈ પણ હોય, તેની ઝલક બજારમાં સૌથી પહેલા જોવા મળે છે. ઓક્ટોબર મહિનામાં આવતી શારદીય નવરાત્રી આપણા બધા માટે ખાસ છે. આ વખતે નવરાત્રિ  રવિવાર 15 ઓક્ટોબર 2023 થી શરૂ થઈ રહ્યી છે. તો  24મી ઓક્ટોબરે વિજયાદશમીનો તહેવાર ઉજવાશે. માતા દુર્ગાને સમર્પિત આ ઉત્સવ નવ દિવસ સુધી ચાલશે. નવરાત્રી દરમિયાન માતા રાણીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસનું પોતાનું મહત્વ છે. નવરાત્રી ઉત્સવનો ઉત્સાહ મંદિરોથી લઈને પૂજા પંડાલો અને દરેક ઘરમાં જોવા મળે છે. આ દરમિયાન કલશની સ્થાપના પણ કરવામાં આવે છે. પરિવાર સાથે પૂજા કરતી વખતે દરેક લોકો માતા રાનીના આશીર્વાદ પણ લે છે. કેટલાક લોકો આ દરમિયાન અખંડ જ્યોત પણ પ્રગટાવે છે. આ સમયગાળા દરમિયાન પૂજાના તમામ નિયમોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ઘણીવાર લોકો નવરાત્રિની પૂજામાં એવી ભૂલો કરે છે, જેના પર તેઓ ધ્યાન નથી આપતા. તો ચાલો પૂજા વિધિને વિગતવાર સમજીએ..

નવરાત્રી હવન

જ્યાં સુધી હવન કરવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ પૂજા કે વ્રત પૂર્ણ માનવામાં આવતું નથી. નવરાત્રી દરમિયાન હવન અવશ્ય કરવો. તેનાથી તમારું વ્રત પૂર્ણ થાય છે. આના વિના તમારી પૂજા પૂર્ણ નહીં થાય. હવન કરવાથી માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જા પણ મળે છે.

કળશ સ્થાપન

નવરાત્રિની પૂજામાં કલશની સ્થાપનાનું પોતાનું મહત્વ છે. દેવી પુરાણ અનુસાર, દેવી ભગવતીની પૂજા કરતા પહેલા કલશની સ્થાપના કરવી જરૂરી છે. એવું કહેવાય છે કે, પૂજા દરમિયાન દેવીની શક્તિના પ્રતીક તરીકે કલશની સ્થાપના કરવામાં આવે છે. તેથી કલશ સ્થાપિત કરવાનું ભૂલશો નહીં.

આરતી કરો

સામાન્ય રીતે, વ્યસ્તતાને કારણે, કેટલાક લોકો આરતી કર્યા વિના ઉપવાસ રાખે છે. જો કે, આ પદ્ધતિ ખોટી છે. જો તમે નવરાત્રિ માટે ઉપવાસ કરતા હોવ તો નિયમ પ્રમાણે પૂજા  થાળ આરતી અચૂક કરો. આ સાથે તમારું વ્રત પૂર્ણ માનવામાં આવે છે.

માતાનો શૃંગાર

પૂજામાં દેવી દુર્ગાના 16 શણગાર હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમાં બિંદી, સિંદૂર, લાલ બંગડી, મહેંદી, ફ્લાવર, માંગ ટીક્કા, કાનની બુટ્ટી, નાકની વીંટી, કાજલ, મંગળસૂત્ર, લાલ ચુન્રી, કમરબંધ, કુમકુમ, પાયલ અને અંગૂઠાની વીંટીનો સમાવેશ થાય છે.

કન્યા પૂજન

નવરાત્રિની પૂજામાં કન્યા પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે. એ કન્યાને દેવી સમાન માનીને તેની  પૂજા અષ્ટમી કે નવમીના દિવસે કરવી જોઈએ. નવ કન્યાને ઘરે આમંત્રણ આપીને તેની પૂજા કરીને તેને ભોજન કરાવવું જોઇએ. તેમજ ભેટ સોગાદ આપીને સન્માનભેર વિદાય આપવી જોઇએ આ રીતે નવ દિવસ પૂજન અર્ચન, સાધના આરાધના કરવાથી નવ દિવસનું અનુષ્ઠાન પરિપૂર્ણ થાય છે અને ફળદાયી નિવડે છે અને માના આશિષના પાત્ર બનો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget