શોધખોળ કરો

2015-16માં બેરોજગારીનો દર પાંચ વર્ષની ટોચે પહોંચ્યો

1/3
2013-14માં બેરોજગારી દર 4.9 ટકા, 2012-13માં 4.7 ટકા, 2011-12માં  3.8 ટકા અને 2009-10માં 9.3ટકા રહ્યો. 2014-15 માટે આ પ્રકારનો અહેવાલ જારી કરવામાં આવ્યો ન હતો. અહેવાલ અનુસાર ગ્રામીણ ક્ષેત્રમાં બેરોજગારી દર 5.1 ટકા, જ્યારે શહેરી વિસ્તારમાં 4.9 ટકા હતો. પુરુષોની તુલનામાં મહિલાઓમાં બેરોજગારી દર સૌથી ઉંચો છે. મહિલાઓમાં બેરોજગારી દર 8.7 ટકા આંકવામાં આવ્યો છે, જ્યારે પુરુષોમાં 4.3 ટકા હતો. શહેરી વિસ્તારમાં મહિલાઓમાં બેરોજગારીનો દર 12.1ટકા રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે જ્યારે પુરુષોમાં 3.3 ટકા અને કિન્નરોમાં આ આંકડો 10.3 ટકા છે. સર્વે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એપ્રિલ 2015થી ડિસેમ્બર 2015 દરમિયાન કરવામાં આવ્યો છે. તેમાં કુલ 156563 પરિવારને સામેલ કરવામાં આવ્યા. તેમાં 88783 ગ્રામીણ ક્ષેત્રોમાં જ્યારે 67780 શહેરી વિસ્તારના છે. સર્વેમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ત્રિપુરા (19.7 ટકા) સૌથી ઉપર છે. ત્યાર બાદ ક્રમશઃ સિક્કિમ (18.1 ટકા), લક્ષદ્વીપ (16.1 ટકા), અંડમાન નિકોબાર દ્વીપ (12.7 ટકા), કેરલ (12.5 ટકા) અને હિમાચલ પ્રદેશ (10.6) સ્થાન છે.
2013-14માં બેરોજગારી દર 4.9 ટકા, 2012-13માં 4.7 ટકા, 2011-12માં 3.8 ટકા અને 2009-10માં 9.3ટકા રહ્યો. 2014-15 માટે આ પ્રકારનો અહેવાલ જારી કરવામાં આવ્યો ન હતો. અહેવાલ અનુસાર ગ્રામીણ ક્ષેત્રમાં બેરોજગારી દર 5.1 ટકા, જ્યારે શહેરી વિસ્તારમાં 4.9 ટકા હતો. પુરુષોની તુલનામાં મહિલાઓમાં બેરોજગારી દર સૌથી ઉંચો છે. મહિલાઓમાં બેરોજગારી દર 8.7 ટકા આંકવામાં આવ્યો છે, જ્યારે પુરુષોમાં 4.3 ટકા હતો. શહેરી વિસ્તારમાં મહિલાઓમાં બેરોજગારીનો દર 12.1ટકા રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે જ્યારે પુરુષોમાં 3.3 ટકા અને કિન્નરોમાં આ આંકડો 10.3 ટકા છે. સર્વે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એપ્રિલ 2015થી ડિસેમ્બર 2015 દરમિયાન કરવામાં આવ્યો છે. તેમાં કુલ 156563 પરિવારને સામેલ કરવામાં આવ્યા. તેમાં 88783 ગ્રામીણ ક્ષેત્રોમાં જ્યારે 67780 શહેરી વિસ્તારના છે. સર્વેમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ત્રિપુરા (19.7 ટકા) સૌથી ઉપર છે. ત્યાર બાદ ક્રમશઃ સિક્કિમ (18.1 ટકા), લક્ષદ્વીપ (16.1 ટકા), અંડમાન નિકોબાર દ્વીપ (12.7 ટકા), કેરલ (12.5 ટકા) અને હિમાચલ પ્રદેશ (10.6) સ્થાન છે.
2/3
અખિલ ભારતીય સ્તર પર પાંચમાં વાર્ષિક રોજગાર-બેરજોગારી સર્વે અનુસાર અંદાજે 77 ટકા પરિવારની પાસે કોઈ નિયમિત આવક અથવા પગારદાર વ્યક્તિ નથી. સર્વે અનુસાર યૂપીએસ (યુઝ્યઅલ પ્રિન્સિપલ સ્ટેટસ) પ્રમાણે અખિલ ભારતીય સ્તર પર બેરોજગારી દર પાંચ ટકા અંદાજિત છે. યૂપીએસ પ્રમાણે બેરોજારી દરનું આકલન માટે સંદર્ભ ગાળો 365 દિવસનો ઉપયોગ કરવામાં આવે છે.
અખિલ ભારતીય સ્તર પર પાંચમાં વાર્ષિક રોજગાર-બેરજોગારી સર્વે અનુસાર અંદાજે 77 ટકા પરિવારની પાસે કોઈ નિયમિત આવક અથવા પગારદાર વ્યક્તિ નથી. સર્વે અનુસાર યૂપીએસ (યુઝ્યઅલ પ્રિન્સિપલ સ્ટેટસ) પ્રમાણે અખિલ ભારતીય સ્તર પર બેરોજગારી દર પાંચ ટકા અંદાજિત છે. યૂપીએસ પ્રમાણે બેરોજારી દરનું આકલન માટે સંદર્ભ ગાળો 365 દિવસનો ઉપયોગ કરવામાં આવે છે.
3/3
કેન્દ્ર સરકારની રોજગારી ઉભી કરવા પર ભાર મુકવા છતાં દેશમાં બેરોજગારોની સંખ્યા વધી છે. શ્રમ બ્યૂરોના અહેવાલ અનુસાર દેશમાં બેરોજગારી 2015-16માં પાંચ ટકા પર પહોંચી ગઈ છે. જે પાંચ વર્ષની ઉચ્ચ સપાટી છે. મહિલાઓના મામલે બેરોજગારીનો દર 8.7 ટકા સાથે ઉચ્ચ સપાટી પર છે, જ્યારે પુરુષોના સંદર્ભમાં આ આંકડો 4.3 ટકા છે. આ આંકડો કેન્દ્રની ભાજપ શાસિત સરકાર માટે ખતરની ઘંટી સમાન હોઈ શકે છે. જેણે દેશમાં વ્યાપક વૃદ્ધિ માટે રોજગારી ઉભી કરવા માટે મેક ઇન ઇન્ડિયા જેવા ઘણાં પગલા લીધા છે.
કેન્દ્ર સરકારની રોજગારી ઉભી કરવા પર ભાર મુકવા છતાં દેશમાં બેરોજગારોની સંખ્યા વધી છે. શ્રમ બ્યૂરોના અહેવાલ અનુસાર દેશમાં બેરોજગારી 2015-16માં પાંચ ટકા પર પહોંચી ગઈ છે. જે પાંચ વર્ષની ઉચ્ચ સપાટી છે. મહિલાઓના મામલે બેરોજગારીનો દર 8.7 ટકા સાથે ઉચ્ચ સપાટી પર છે, જ્યારે પુરુષોના સંદર્ભમાં આ આંકડો 4.3 ટકા છે. આ આંકડો કેન્દ્રની ભાજપ શાસિત સરકાર માટે ખતરની ઘંટી સમાન હોઈ શકે છે. જેણે દેશમાં વ્યાપક વૃદ્ધિ માટે રોજગારી ઉભી કરવા માટે મેક ઇન ઇન્ડિયા જેવા ઘણાં પગલા લીધા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોતBanaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂSurat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget