શોધખોળ કરો

Janhvi Kapoor Health Update: જાહ્નવી કપૂરને 4 દિવસ બાદ મળી હોસ્પિટલમાંથી રજા, જાણો તબીયત અંગે 

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરને ફૂડ પોઈઝનિંગ થયું હતું, જેના પછી તેને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.

Janhvi Kapoor Health Update: બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરને ફૂડ પોઈઝનિંગ થયું હતું, જેના પછી તેને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. અભિનેત્રીના પરિવારની ખૂબ નજીકના સૂત્રએ એબીપી ન્યૂઝને પુષ્ટિ કરી હતી કે જાહ્નવી હોસ્પિટલમાં છે. સૂત્રએ જણાવ્યું હતું કે અભિનેત્રી ચેન્નાઈ ગઈ હતી અને ત્યાંથી પરત ફરતી વખતે તેણે એરપોર્ટ પર કંઈક ખાધું હતું. આવી સ્થિતિમાં તેની તબિયત બગડતાં તેને બુધવારે હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. જોકે, હવે જાહ્નવીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

અભિનેત્રીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ

ચાર દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ જાહ્નવી કપૂરને 20 જુલાઈએ રજા આપવામાં આવી હતી. આ માહિતી તેના પિતા બોની કપૂરે પોતે આપી છે. ઝૂમ પર વાત કરતા બોની કપૂરે કહ્યું- 'તેને આજે (20 જુલાઈ) સવારે રજા આપવામાં આવી છે. તેની તબીયત હવે ઘણી સારી છે.

અંબાણીના લગ્નમાં હતી જાહ્નવી કપૂર 

તમને જણાવી દઈએ કે આ પહેલા જાહ્નવી કપૂર અનંત અંબાણીના લગ્નના દરેક ફંક્શનમાં હાજરી આપતી જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન, અભિનેત્રીના લૂકની ખૂબ ચર્ચા થઈ હતી. લગ્નના તેના ઘણા વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યા હતા જેમાં તે 'હોઠ રસીલે', 'બોલે ચૂડિયાં' અને અન્ય ઘણા ગીતો પર ડાન્સ કરતી જોવા મળી હતી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

જાહ્નવી કપૂર વર્ક ફ્રન્ટ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બોલીવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર છેલ્લે ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની રાજકુમાર રાવ સાથેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે તે તેની આગામી ફિલ્મ 'ULAJH'ને  લઈને ચર્ચામાં છે, તેની ફિલ્મ 2જી ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ઉપરાંત તેની પાસે જુનિયર એનટીઆરની 'દેવારા-પાર્ટ વન' અને રામ ચરણ સાથેની અનટાઈટલ્ડ ફિલ્મ પણ છે.    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget