શોધખોળ કરો

પાકિસ્તાની કલાકારોને ભારત છોડવાના અલ્ટિમેટમ બદલ રાજ ઠાકરેની પાર્ટીને ભાજપ સરકારની નોટિસ

1/4
શનિવારે સાંજે અપાયેલી આ નોટિસ અંગે મનસેએ કોઈ જવાબ નથી આપ્યો. મનસેએ શુક્રવારે જાહેરાત કરી હતી કે ઉરી હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના પગલે પાકિસ્તાની કલાકારો 48 કલાકમાં ભારત છોડીને જતા નહીં રહે તો તેમનાં ઘરોમાં ઘૂસીને માર મારવામાં આવશે.
શનિવારે સાંજે અપાયેલી આ નોટિસ અંગે મનસેએ કોઈ જવાબ નથી આપ્યો. મનસેએ શુક્રવારે જાહેરાત કરી હતી કે ઉરી હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના પગલે પાકિસ્તાની કલાકારો 48 કલાકમાં ભારત છોડીને જતા નહીં રહે તો તેમનાં ઘરોમાં ઘૂસીને માર મારવામાં આવશે.
2/4
માહિમ પોલીસ સ્ટેશનના સીનિયર ઈન્સ્પેક્ટર ઈડેકરે આપેલી નોટિસમાં મનસેને આ પ્રકારની પ્રવૃત્તિઓથી દૂર રહેવા ચેતવણી અપાઈ છે. સાથે સાથે ચીમકી પણ અપાઈ છે કે આ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરાશે તો પોલીસ મનસેના કાર્યકરો સામે પગલાં ભરીને તેમને જેલમાં ધકેલી દેશે.
માહિમ પોલીસ સ્ટેશનના સીનિયર ઈન્સ્પેક્ટર ઈડેકરે આપેલી નોટિસમાં મનસેને આ પ્રકારની પ્રવૃત્તિઓથી દૂર રહેવા ચેતવણી અપાઈ છે. સાથે સાથે ચીમકી પણ અપાઈ છે કે આ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરાશે તો પોલીસ મનસેના કાર્યકરો સામે પગલાં ભરીને તેમને જેલમાં ધકેલી દેશે.
3/4
આઈપીસીની કલમ 149 હેઠલ આ નોટિસ ફટકારાઈ છે. આ કલમ ગેરકાયદેસર રીતે મંડળી રચીને અપરાધ કરવા અંગે છે. મનસેની ફિલ્મોની અંગેની પાંખ ચિત્રપટ સેનાને આ નોટિસ ફટકારાઈ છે. નોટિસમાં કહેવાયું છે કે આ પ્રકારની પ્રવૃત્તિથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતી બગડી શકે છે.
આઈપીસીની કલમ 149 હેઠલ આ નોટિસ ફટકારાઈ છે. આ કલમ ગેરકાયદેસર રીતે મંડળી રચીને અપરાધ કરવા અંગે છે. મનસેની ફિલ્મોની અંગેની પાંખ ચિત્રપટ સેનાને આ નોટિસ ફટકારાઈ છે. નોટિસમાં કહેવાયું છે કે આ પ્રકારની પ્રવૃત્તિથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતી બગડી શકે છે.
4/4
મુંબઈઃ ઉરીમાં આર્મી કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલાને પગલે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ પાકિસ્તાની કલાકારોને 48 કલાકમાં ભારત છોડવા અલ્ટિમેટમ આપ્યું હતું. મુંબઈ પોલીસે આ સંદર્ભમાં મનસેને નોટિસ ફટકારી છે.
મુંબઈઃ ઉરીમાં આર્મી કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલાને પગલે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ પાકિસ્તાની કલાકારોને 48 કલાકમાં ભારત છોડવા અલ્ટિમેટમ આપ્યું હતું. મુંબઈ પોલીસે આ સંદર્ભમાં મનસેને નોટિસ ફટકારી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget