શોધખોળ કરો

કેમ થઈ રહ્યાં છે બેંકના કૌભાંડ? આજે સંસદીય સમિતિ સામે જણાવશે RBI ગવર્નર ઉર્જિત પટેલ

1/3
ઉર્જિત પટેલ વધતા એનપીએને ઘ્યાનમાં રાખી રાષ્ટ્રીયકૃત બેંકોની સ્થિતિ અને બેકિંગ ક્ષેત્રમાં થતા ગોટાળાઓને રોકવા માટે ભવિષ્યમાં શું પગલાઓ ભરવા તેના પર વાત કરશે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઈલી સંસદની સ્થાયી સમિતિની અધ્યક્ષતા કરી રહ્યા છે અને તેમાં મોટાભાગે તમામ રાજકીય પક્ષોના સદસ્યો છે.
ઉર્જિત પટેલ વધતા એનપીએને ઘ્યાનમાં રાખી રાષ્ટ્રીયકૃત બેંકોની સ્થિતિ અને બેકિંગ ક્ષેત્રમાં થતા ગોટાળાઓને રોકવા માટે ભવિષ્યમાં શું પગલાઓ ભરવા તેના પર વાત કરશે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઈલી સંસદની સ્થાયી સમિતિની અધ્યક્ષતા કરી રહ્યા છે અને તેમાં મોટાભાગે તમામ રાજકીય પક્ષોના સદસ્યો છે.
2/3
સમિતિના સદસ્યોએ કહ્યું કે રિજર્વ બેંકના ગવર્નર છેલ્લા કેટલાક મહિનાઓમાં સામે આવેલા બેકિંગ ક્ષેત્રના ગોટાળાઓના સવાલો પર જવાબ આપશે. આ પહેલા વિત્ત સેવાના સચિવ રાજીવ કુમારે બેકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા સવાલો પર સમિતિ સામે પોતાનો પક્ષ રાખ્યો હતો. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ આ સમિતિના સદસ્ય છે અને આજે યોજાનારી બેઠકમાં તેમના ભાગ લેવાની સંભાવના છે.
સમિતિના સદસ્યોએ કહ્યું કે રિજર્વ બેંકના ગવર્નર છેલ્લા કેટલાક મહિનાઓમાં સામે આવેલા બેકિંગ ક્ષેત્રના ગોટાળાઓના સવાલો પર જવાબ આપશે. આ પહેલા વિત્ત સેવાના સચિવ રાજીવ કુમારે બેકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા સવાલો પર સમિતિ સામે પોતાનો પક્ષ રાખ્યો હતો. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ આ સમિતિના સદસ્ય છે અને આજે યોજાનારી બેઠકમાં તેમના ભાગ લેવાની સંભાવના છે.
3/3
નવી દિલ્લી:  રિજર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલ આજે સંસદિય  સમિતિ સામે રજૂ થશે. આ દરમિયાન તેઓ બેકિંગ ગોટાળા અને એનપીએ વિશે પોતાનો પક્ષ રાખશે. સંસદની આ સ્થાયી સમિતિમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સદસ્ય છે.
નવી દિલ્લી: રિજર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલ આજે સંસદિય સમિતિ સામે રજૂ થશે. આ દરમિયાન તેઓ બેકિંગ ગોટાળા અને એનપીએ વિશે પોતાનો પક્ષ રાખશે. સંસદની આ સ્થાયી સમિતિમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સદસ્ય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

SRH vs LSG live score: લખનૌએ હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો, પ્રિન્સે ટ્રેવિસ હેડને આઉટ કર્યો
SRH vs LSG live score: લખનૌએ હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો, પ્રિન્સે ટ્રેવિસ હેડને આઉટ કર્યો
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપValsad Mass Suicide Case: વલસાડના ઉંમરગામમાં એક પરિવારે કરી સામૂહિક આત્મહત્યાSwaminarayan Sant Controversy : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ: દ્વારકાધીશ પર ટિપ્પણીથી ભક્તો લાલધૂમSurat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SRH vs LSG live score: લખનૌએ હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો, પ્રિન્સે ટ્રેવિસ હેડને આઉટ કર્યો
SRH vs LSG live score: લખનૌએ હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો, પ્રિન્સે ટ્રેવિસ હેડને આઉટ કર્યો
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી', CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Embed widget