શોધખોળ કરો

Ayodhya Ram Mandir: અયોધ્યા રામમંદિરના દર્શનાર્થે જતાં પહેલા આ ગાઇલલાઇન્સ અને દર્શનનો સમય જાણો

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઈટ અનુસાર, ભક્તો સવારે 7 થી 11:30 અને બપોરે 2 થી 7 વાગ્યા સુધી રામલલાના દર્શન માટે આવી શકે છે.

Ayodhya Ram Mandir:રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમ માટે લોકોનો ઉત્સાહ દર્શાવે છે કે આ મંદિર અને રામલલા પ્રત્યે લોકોનો કેટલો  લગાવ છે. રામલલાની મૂર્તિનો અભિષેક થયો ત્યારથી જ લોકો તેમના દર્શન કરવા ઉત્સુક છે. તેથી, આજે અમે તમારા માટે અયોધ્યા રામ મંદિર સાથે જોડાયેલા કેટલાક ખાસ પ્રશ્નોના જવાબ લઈને આવ્યા છીએ.

અયોધ્યા રામ મંદિર સુધી પહોંચવા માટે, તમે તમારી અનુકૂળતા મુજબ હવાઈ માર્ગ, રેલ માર્ગ અથવા સડક માર્ગ, ત્રણમાંથી કોઈપણ પસંદ કરી શકો છો. હવાઈ ​​માર્ગે મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ અયોધ્યામાં છે. રેલ્વે માર્ગ દ્વારા, અયોધ્યા ધામ રેલ્વે જંકશન એ અયોધ્યાનું રેલ્વે સ્ટેશન છે, જ્યાંથી તમે સરળતાથી રામ મંદિર જઈ શકો છો. વધુમાં, લખનૌ રેલ્વે સ્ટેશન અયોધ્યાની સૌથી નજીક છે. જો તમે સડક માર્ગે આવવા માંગો છો, તો તમે ઉત્તર પ્રદેશ બસ સેવાનો ઉપયોગ કરી શકો છો.

દર્શનનો સમય શું છે?

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઈટ અનુસાર, ભક્તો સવારે 7 થી 11:30 અને બપોરે 2 થી 7 વાગ્યા સુધી રામલલાના દર્શન માટે આવી શકે છે.

રામલલાની આરતીનો શું  સમય  છે?

રામલલા આરતીનો સમય સવારે 06:30 અને સાંજે 07:30 છે, જેમાં ભક્તો પણ ભાગ લઈ શકે છે, પરંતુ એક સમયે માત્ર 30 લોકોને જ તેમાં ભાગ લેવાની મંજૂરી છે.

આરતીમાં કેવી રીતે ભાગ લઈ શકાય?

ઓનલાઈન અથવા ઓફલાઈન માધ્યમથી પાસ લીધા પછી જ તમને આરતીમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવશે. પાસ બનાવવા માટે કોઈ પૈસા લેવામાં આવશે નહીં. પાસ ઓનલાઈન મેળવવા માટે, તમે તેને શ્રી રામ જન્મભૂમિ તીર્થ સ્થળની અધિકૃત વેબસાઈટ પરથી બુક કરાવી શકો છો અથવા આ સિવાય મંદિરની કેમ્પ ઓફિસમાં જઈને ઓફલાઈન મોડ દ્વારા પાસ મેળવી શકો છો. જો કે, બંને માટે, તમારે તમારું ઓળખ કાર્ડ, જેમ કે આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, પાન કાર્ડ વગેરે બતાવવાનું રહેશે.

મંદિરની અંદર કઈ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે?

મંદિરમાં પ્રવેશ કરતી વખતે, તમે સ્માર્ટ ફોન, કેમેરા, સ્માર્ટ ઘડિયાળ, ઇયરફોન વગેરે જેવી કોઈપણ ઈલેક્ટ્રોનિક વસ્તુ સાથે લઈ જઈ શકતા નથી. આ સિવાય બેલ્ટ અને બેગ સાથે પણ અંદર પ્રવેશવાની મનાઈ છે.

મંદિરનો ડ્રેસ કોડ શું છે?

જો કે, અત્યાર સુધી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ડ્રેસ કોડ અંગે કોઈ માર્ગદર્શિકા જારી કરી નથી, પરંતુ પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન માત્ર પરંપરાગત પોશાક પહેરવાની સલાહ આપવામાં આવી હતી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા
Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા
Health: જાંબુને કેમ કહેવાય છે અમૃત ફળ,જાણો સેવનથી શરીર પર શું થાય છે અસર
Health: જાંબુને કેમ કહેવાય છે અમૃત ફળ,જાણો સેવનથી શરીર પર શું થાય છે અસર
દિવસમાં કેટલા કપ ચા પીવી સેફ? જાણી લો તમારી ઉંમર પ્રમાણે ગણિત!
દિવસમાં કેટલા કપ ચા પીવી સેફ? જાણી લો તમારી ઉંમર પ્રમાણે ગણિત!
ભૂખ્યા રહ્યા વગર વજન ઉતારો! ફિટનેસ ઇન્ફ્લુએન્સરે 4 મહિનામાં 15 કિલો ચરબી ઓગાળવાનો દેશી જુગાડ બતાવ્યો
ભૂખ્યા રહ્યા વગર વજન ઉતારો! ફિટનેસ ઇન્ફ્લુએન્સરે 4 મહિનામાં 15 કિલો ચરબી ઓગાળવાનો દેશી જુગાડ બતાવ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
1 ઓક્ટોબરથી બદલાશે નિયમ, પ્રદૂષણ સર્ટિફિકેટ વગર નહીં મળે પેટ્રોલ-ડીઝલ; આ શહેરોમાં લાગુ થશે નવો રુલ્સ
1 ઓક્ટોબરથી બદલાશે નિયમ, પ્રદૂષણ સર્ટિફિકેટ વગર નહીં મળે પેટ્રોલ-ડીઝલ; આ શહેરોમાં લાગુ થશે નવો રુલ્સ
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
Embed widget