શોધખોળ કરો

Ayodhya Ram Mandir: અયોધ્યા રામમંદિરના દર્શનાર્થે જતાં પહેલા આ ગાઇલલાઇન્સ અને દર્શનનો સમય જાણો

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઈટ અનુસાર, ભક્તો સવારે 7 થી 11:30 અને બપોરે 2 થી 7 વાગ્યા સુધી રામલલાના દર્શન માટે આવી શકે છે.

Ayodhya Ram Mandir:રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમ માટે લોકોનો ઉત્સાહ દર્શાવે છે કે આ મંદિર અને રામલલા પ્રત્યે લોકોનો કેટલો  લગાવ છે. રામલલાની મૂર્તિનો અભિષેક થયો ત્યારથી જ લોકો તેમના દર્શન કરવા ઉત્સુક છે. તેથી, આજે અમે તમારા માટે અયોધ્યા રામ મંદિર સાથે જોડાયેલા કેટલાક ખાસ પ્રશ્નોના જવાબ લઈને આવ્યા છીએ.

અયોધ્યા રામ મંદિર સુધી પહોંચવા માટે, તમે તમારી અનુકૂળતા મુજબ હવાઈ માર્ગ, રેલ માર્ગ અથવા સડક માર્ગ, ત્રણમાંથી કોઈપણ પસંદ કરી શકો છો. હવાઈ ​​માર્ગે મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ અયોધ્યામાં છે. રેલ્વે માર્ગ દ્વારા, અયોધ્યા ધામ રેલ્વે જંકશન એ અયોધ્યાનું રેલ્વે સ્ટેશન છે, જ્યાંથી તમે સરળતાથી રામ મંદિર જઈ શકો છો. વધુમાં, લખનૌ રેલ્વે સ્ટેશન અયોધ્યાની સૌથી નજીક છે. જો તમે સડક માર્ગે આવવા માંગો છો, તો તમે ઉત્તર પ્રદેશ બસ સેવાનો ઉપયોગ કરી શકો છો.

દર્શનનો સમય શું છે?

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઈટ અનુસાર, ભક્તો સવારે 7 થી 11:30 અને બપોરે 2 થી 7 વાગ્યા સુધી રામલલાના દર્શન માટે આવી શકે છે.

રામલલાની આરતીનો શું  સમય  છે?

રામલલા આરતીનો સમય સવારે 06:30 અને સાંજે 07:30 છે, જેમાં ભક્તો પણ ભાગ લઈ શકે છે, પરંતુ એક સમયે માત્ર 30 લોકોને જ તેમાં ભાગ લેવાની મંજૂરી છે.

આરતીમાં કેવી રીતે ભાગ લઈ શકાય?

ઓનલાઈન અથવા ઓફલાઈન માધ્યમથી પાસ લીધા પછી જ તમને આરતીમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવશે. પાસ બનાવવા માટે કોઈ પૈસા લેવામાં આવશે નહીં. પાસ ઓનલાઈન મેળવવા માટે, તમે તેને શ્રી રામ જન્મભૂમિ તીર્થ સ્થળની અધિકૃત વેબસાઈટ પરથી બુક કરાવી શકો છો અથવા આ સિવાય મંદિરની કેમ્પ ઓફિસમાં જઈને ઓફલાઈન મોડ દ્વારા પાસ મેળવી શકો છો. જો કે, બંને માટે, તમારે તમારું ઓળખ કાર્ડ, જેમ કે આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, પાન કાર્ડ વગેરે બતાવવાનું રહેશે.

મંદિરની અંદર કઈ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે?

મંદિરમાં પ્રવેશ કરતી વખતે, તમે સ્માર્ટ ફોન, કેમેરા, સ્માર્ટ ઘડિયાળ, ઇયરફોન વગેરે જેવી કોઈપણ ઈલેક્ટ્રોનિક વસ્તુ સાથે લઈ જઈ શકતા નથી. આ સિવાય બેલ્ટ અને બેગ સાથે પણ અંદર પ્રવેશવાની મનાઈ છે.

મંદિરનો ડ્રેસ કોડ શું છે?

જો કે, અત્યાર સુધી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ડ્રેસ કોડ અંગે કોઈ માર્ગદર્શિકા જારી કરી નથી, પરંતુ પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન માત્ર પરંપરાગત પોશાક પહેરવાની સલાહ આપવામાં આવી હતી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
Embed widget