શોધખોળ કરો

Covid update: શું ફરી માસ્ક પહેરવાનો સમય આવી ગયો છે? છ મોત અને વધતા કોરોના કેસ પર શું કહે છે નિષ્ણાંતો

Covid update: કોરોનાના ઝડપથી વધી રહેલા કેસ બાદ સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ છે.

India Covid Situation: કોરોનાના ઝડપથી વધી રહેલા કેસ બાદ સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ છે. સૌથી ખરાબ સ્થિતિ કેરળમાં છે. 24 કલાકમાં (ગુરુવાર, 21 ડિસેમ્બર સુધી) દેશભરમાં 358 કેસ નોંધાયા છે જેમાંથી 300 લોકો એકલા કેરળમાં નોંધાયા છે.

કર્ણાટક, તમિલનાડુ અને ગોવામાં પણ ચિંતા વધવા લાગી છે કારણ કે કર્ણાટકમાં પણ તાજેતરમાં કોરોનાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. રાજધાની દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં ભાજપના એક કાઉન્સિલરને ચેપ લાગ્યો હોવાની પુષ્ટી થઈ છે. નેપાળથી પરત ફરેલી વ્યક્તિ નોઈડામાં પોઝિટિવ મળી આવી છે. આ પછી દેશભરમાં આ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે: શું ફરીથી માસ્ક પહેરવાનો સમય આવી ગયો છે? આ વિશે નિષ્ણાતોનો અભિપ્રાય શું છે?

7 મહિના પછી ફરી કોરોનાના કેસ વધવા લાગ્યા

દેશમાં કોરોનાને કારણે છ લોકોના મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોવિડના 2,669 એક્ટિવ કેસ છે. બુધવારે નોંધાયેલા 614 દૈનિક કેસ મે પછીના સૌથી વધુ છે, જેના કારણે ખતરો નોંધપાત્ર રીતે વધી ગયો છે. કોરોનાના નવા સબ-વેરિઅન્ટ JN.1ને કારણે લોકોમાં ભયનું વાતાવરણ છે.

કોરોનાનું નવું સબ-વેરિયન્ટ ખતરનાક નથી

વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને JN.1 તરીકે ક્લાસીફાઇડ કર્યું છે. હાલમાં ઉપલબ્ધ પુરાવા દર્શાવે છે કે કોઈ મોટું જોખમ નથી. "ઉત્તરમાં શિયાળાની શરૂઆત સાથે JN.1 ઘણા દેશોમાં શ્વસન ચેપમાં વધારો તરફ દોરી શકે છે," WHOએ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.

WHOના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે જે લોકો ગંભીર રીતે બીમાર હોય અથવા લાંબા સમયથી સમસ્યાઓથી પીડાતા હોય આવા લોકોને વધુ જોખમ હોય છે. જેના કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક અને માનસિક સ્વાસ્થ્ય જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો કે બંને નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે નવો પ્રકાર વધુ ચેપી છે પરંતુ તે હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ નથી.

જે લોકોએ કોરોનાની રસી લીધી છે તેમના પર ખતરો નથી

વાસ્તવમાં ભારતમાં કોરોના રસીકરણ પછી લોકોને નવા વાયરસથી ઓછું જોખમ છે. ડૉ. સ્વામીનાથને એમ પણ કહ્યું કે 2020માં કોરોનાની પ્રથમ લહેર અને 2021માં ઘાતક ડેલ્ટા વેવથી ભારતની આરોગ્ય પ્રણાલીમાં નોંધપાત્ર સુધારો થયો છે. દેશ કોરોનાના વધતા જતા કેસોને કાબૂમાં લેવા માટે તૈયાર છે. ડો.સ્વામીનાથને લોકોને કોરોના અંગે સાવચેતી રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ (કોમોર્બિડિટીઝ) ધરાવતા લોકોએ માસ્ક પહેરવાનું શરૂ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Iran-US Tensions:ઇરાની અધિકારીએ મંશા કરી વ્યક્ત, માદુરો જેવો જ વ્યવહાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ થવો જરૂરી
Iran-US Tensions:ઇરાની અધિકારીએ મંશા કરી વ્યક્ત, માદુરો જેવો જ વ્યવહાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ થવો જરૂરી
Union Budget 2026:સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી થશે શરૂ,ઇતિહાસમાં પહેલી વાર રવિવારે સામાન્ય બજેટ થશે રજૂ
Union Budget 2026:સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી થશે શરૂ,ઇતિહાસમાં પહેલી વાર રવિવારે સામાન્ય બજેટ થશે રજૂ
દિલ્લીની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરી, પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પાર
દિલ્લીની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરી, પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પાર
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Embed widget