શોધખોળ કરો

Covid update: શું ફરી માસ્ક પહેરવાનો સમય આવી ગયો છે? છ મોત અને વધતા કોરોના કેસ પર શું કહે છે નિષ્ણાંતો

Covid update: કોરોનાના ઝડપથી વધી રહેલા કેસ બાદ સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ છે.

India Covid Situation: કોરોનાના ઝડપથી વધી રહેલા કેસ બાદ સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ છે. સૌથી ખરાબ સ્થિતિ કેરળમાં છે. 24 કલાકમાં (ગુરુવાર, 21 ડિસેમ્બર સુધી) દેશભરમાં 358 કેસ નોંધાયા છે જેમાંથી 300 લોકો એકલા કેરળમાં નોંધાયા છે.

કર્ણાટક, તમિલનાડુ અને ગોવામાં પણ ચિંતા વધવા લાગી છે કારણ કે કર્ણાટકમાં પણ તાજેતરમાં કોરોનાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. રાજધાની દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં ભાજપના એક કાઉન્સિલરને ચેપ લાગ્યો હોવાની પુષ્ટી થઈ છે. નેપાળથી પરત ફરેલી વ્યક્તિ નોઈડામાં પોઝિટિવ મળી આવી છે. આ પછી દેશભરમાં આ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે: શું ફરીથી માસ્ક પહેરવાનો સમય આવી ગયો છે? આ વિશે નિષ્ણાતોનો અભિપ્રાય શું છે?

7 મહિના પછી ફરી કોરોનાના કેસ વધવા લાગ્યા

દેશમાં કોરોનાને કારણે છ લોકોના મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોવિડના 2,669 એક્ટિવ કેસ છે. બુધવારે નોંધાયેલા 614 દૈનિક કેસ મે પછીના સૌથી વધુ છે, જેના કારણે ખતરો નોંધપાત્ર રીતે વધી ગયો છે. કોરોનાના નવા સબ-વેરિઅન્ટ JN.1ને કારણે લોકોમાં ભયનું વાતાવરણ છે.

કોરોનાનું નવું સબ-વેરિયન્ટ ખતરનાક નથી

વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને JN.1 તરીકે ક્લાસીફાઇડ કર્યું છે. હાલમાં ઉપલબ્ધ પુરાવા દર્શાવે છે કે કોઈ મોટું જોખમ નથી. "ઉત્તરમાં શિયાળાની શરૂઆત સાથે JN.1 ઘણા દેશોમાં શ્વસન ચેપમાં વધારો તરફ દોરી શકે છે," WHOએ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.

WHOના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે જે લોકો ગંભીર રીતે બીમાર હોય અથવા લાંબા સમયથી સમસ્યાઓથી પીડાતા હોય આવા લોકોને વધુ જોખમ હોય છે. જેના કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક અને માનસિક સ્વાસ્થ્ય જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો કે બંને નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે નવો પ્રકાર વધુ ચેપી છે પરંતુ તે હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ નથી.

જે લોકોએ કોરોનાની રસી લીધી છે તેમના પર ખતરો નથી

વાસ્તવમાં ભારતમાં કોરોના રસીકરણ પછી લોકોને નવા વાયરસથી ઓછું જોખમ છે. ડૉ. સ્વામીનાથને એમ પણ કહ્યું કે 2020માં કોરોનાની પ્રથમ લહેર અને 2021માં ઘાતક ડેલ્ટા વેવથી ભારતની આરોગ્ય પ્રણાલીમાં નોંધપાત્ર સુધારો થયો છે. દેશ કોરોનાના વધતા જતા કેસોને કાબૂમાં લેવા માટે તૈયાર છે. ડો.સ્વામીનાથને લોકોને કોરોના અંગે સાવચેતી રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ (કોમોર્બિડિટીઝ) ધરાવતા લોકોએ માસ્ક પહેરવાનું શરૂ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Embed widget