શોધખોળ કરો

Cancer Sign: મસામાં થતાં ફેરફારને ભૂલથી પણ ન અવગણશો, સાવધાન બની શકે જીવલેણ

કેન્સર એક જીવલેણ રોગ છે. જો આ રોગના પ્રારંભિક લક્ષણોને ઓળખીને તેની સારવાર કરવામાં આવે તો કેન્સરથી બચી શકાય છે.

Cancer Sign: કેન્સર એક ખૂબ જ જીવલેણ રોગ છે, જે ઘણીવાર મૃત્યુનું કારણ બને છે. જો કે, પ્રારંભિક તબક્કે ચોક્કસ લક્ષણોને ઓળખીને કેન્સરની સારવાર શક્ય છે. આપણું શરીર કેન્સરના કોષોની વૃદ્ધિના કેટલાક સંકેત આપે છે, પરંતુ તેના પર ધ્યાન ન આપવાને કારણે, કેન્સરના કોષો ધીમે ધીમે વધવા લાગે છે અને પછીથી તે જીવલેણ સાબિત થાય છે. કેન્સરના પ્રારંભિક તબક્કામાં આપણને કેટલાક સંકેતો મળે છે, પરંતુ આપણે તેને સામાન્ય ગણીને અવગણીએ છીએ, જે બાદમાં  ખતરનાક સાબિત થાય છે. તો આજે અમે તમને એવા જ કેટલાક સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને સમયસર ઓળખીને તમે કેન્સરથી બચી શકો છો.

વજનમાં ઘટાડો

જ્યારે કેન્સરના કોષો વધે છે, ત્યારે સૌ પ્રથમ, વજન ઘટવાનું શરૂ થાય છે. જો તમારું વજન ઝડપથી ઘટી રહ્યું છે, તો સાવધાન થઈ જાઓ, તે કેન્સરના કારણે પણ હોઇ શકે  છે.

શરીરમાં સોજો અથવા ગઠ્ઠો

જો તમને શરીરના કોઈપણ ભાગમાં સોજો અથવા ગઠ્ઠો દેખાય છે, તો તેને અવગણશો નહીં, તે કેન્સરને કારણે પણ હોઈ શકે છે. પેટ, સ્તન અથવા અંડકોષમાં ગઠ્ઠો કેન્સરનું કારણ હોઈ શકે છે.

સતત ઉધરસ

જો તમને કફની સમસ્યા સતત રહેતી હોય તો આ પણ કેન્સરનું કારણ બની શકે છે. જો કફ ત્રણથી ચાર અઠવાડિયા સુધી સતત રહેતો હોય તો તેને અવગણશો નહીં. સતત કફ, કફ સાથે લોહી આવવું અને શ્વાસ લેવામાં તકલીફ થવી એ ફેફસાના કેન્સરના લક્ષણો હોઈ શકે છે.

મસામાં ફેરફાર

મસામાં કોઈ ફેરફાર દેખાય છે, તો તેને અવગણશો નહીં. આ ત્વચાના કેન્સરના લક્ષણો હોઈ શકે છે. જો નવો મસો દેખાય કે જૂનો મસોમાં ફેરફાર દેખાઇ  તો તમારે સાવધાન રહેવું જોઈએ.

પેશાબમાં લોહી

પેશાબમાં લોહી આવવું એ પણ કેન્સરની નિશાની છે. આ આંતરડાના કેન્સરની નિશાની હોઈ શકે છે. જો તમે સામાન્ય કરતા વધુ વાર ટોયલેટ જાવ છો, તો આ પણ કેન્સરની નિશાની છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget