શોધખોળ કરો

સવારે બ્રશ કર્યા વગર પાણી પીવુ કેટલું યોગ્ય ? જાણો પાણી પીવાનો સાચો સમય 

મોટાભાગના લોકો સવારે ખાલી પેટ પુષ્કળ પાણી પીવાનું પસંદ કરે છે. તેનાથી શરીરમાંથી ગંદકી દૂર થાય છે અને પેટ સાફ રહે છે.

Drinking Water Before Brushing : મોટાભાગના લોકો સવારે ખાલી પેટ પુષ્કળ પાણી પીવાનું પસંદ કરે છે. તેનાથી શરીરમાંથી ગંદકી દૂર થાય છે અને પેટ સાફ રહે છે. નિષ્ણાતોના મતે સવારે ખાલી પેટ પાણી પીવાથી શરીર સ્વસ્થ રહે છે. તેથી, દરરોજ સવારે ઉઠ્યા પછી તમારે સૌથી પહેલા 1-2 ગ્લાસ પાણી પીવું જોઈએ. પરંતુ ઘણા લોકો સવારે બ્રશ કર્યા પછી પાણી પીવે છે, જ્યારે કેટલાક લોકો બ્રશ કર્યા  પહેલા પાણી પીવે છે. આવી સ્થિતિમાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે બ્રશ કર્યા પહેલા સવારે ખાલી પેટે પાણી પીવું જરૂરી છે કે નહીં.

સવારે ઊઠીને બ્રથ કર્યા વગર પાણી પીવું જોઈએ કે નહીં ?

સવારે ખાલી પેટ પાણી પીવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. તેમજ શરીર હાઇડ્રેટ રહે છે. આ સિવાય તે પેટને લગતી ઘણી સમસ્યાઓથી રાહત અપાવે છે. પાણી પીવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે, જેનાથી પાચનક્રિયા સુધરે છે. ઘણા લોકોને સવારે ખાલી પેટે બ્રશ કર્યા વગર પાણી પીવું ગમે છે અને ઘણા બ્રશ કર્યા પછી પાણી પીવે છે.

સવારે દાંત સાફ કરીને પાણી પીવાથી શરીરને અનેક બીમારીઓથી બચાવી શકાય છે. બ્રશ કર્યા પછી પાણી પીવાથી શરીરને અનેક રોગોથી બચાવી શકાય છે. પરંતુ દાંત સાફ કર્યા વિના ખાલી પેટ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, જે શરદી, ઉધરસ અને ફ્લૂ સામે રક્ષણ આપે છે.

સવારે બ્રશ કર્યા વિના પાણી પીવું એ ચમકતી ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી પેટની સમસ્યામાં રાહત મળે છે. તે મોઢાના ચાંદાથી પણ રાહત આપે છે.
હાઈ બ્લડ પ્રેશર અને શુગરના દર્દીઓ માટે સવારે દાંત સાફ કર્યા વગર પાણી પીવું ફાયદાકારક છે. તેનાથી બીપી કંટ્રોલમાં રહે છે. તેમજ વધતા વજનને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.

એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી શ્વાસની દુર્ગંધથી રાહત મળે છે. રાત્રે સૂતી વખતે મોઢામાં લાળ ન હોવાને કારણે મોં શુષ્ક થઈ જાય છે, જેના કારણે બેક્ટેરિયા વધે છે. જેના કારણે શ્વાસમાં દુર્ગંધ આવે છે. આવી સ્થિતિમાં, સવારે ઉઠ્યા પછી એક ગ્લાસ નવશેકું પાણી પીવું ફાયદાકારક છે.  

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
Embed widget