શોધખોળ કરો

Malaria Prevention Tips: પિતૃ પક્ષમાં ખીર ખાવા પાછળ આ વૈજ્ઞાનિક કારણ પણ જવાબદાર, શરીરને થાય છે અદભૂત લાભ

અત્યારે પાનખર ચાલી રહી છે અને શ્રાદ્ધના દિવસો પણ ચાલી રહ્યાં છે. આ સમયે ખીર બનાવીને પિતૃને ધરાવવામાં આવે છે અને ઘરના સભ્યો પણ ખીર ખાઇ છે. આ સમયમાં ખીર ખાવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે.

Malaria Prevention Tips:અત્યારે પાનખર ચાલી રહી છે અને શ્રાદ્ધના દિવસો પણ ચાલી રહ્યાં છે. આ સમયે ખીર  બનાવીને પિતૃને ધરાવવામાં આવે છે અને ઘરના સભ્યો પણ ખીર ખાઇ છે. આ સમયમાં ખીર ખાવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે.  આ દિવસોમાં મેલેરિયાનું જોખમ ઘણું વધી જાય છે. જો તમે ઈચ્છો તો દરરોજ માત્ર ખીર ખાઈને મેલેરિયાના હાનિકારક તાવથી બચી શકો છો.

મચ્છરનો ત્રાસ ખૂબ વધી ગયો છે અને  વરસાદ લગભગ જતો રહ્યો છે અને હવામાન ધીમે ધીમે શિયાળાને આવકારવા માટે બદલાઈ રહ્યું છે. આ સાથે શરદનું હવે આગમન થશે, શરદ ઋતુને ભારે ઋતુ મનાય છે. જો આ ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં ન આવે તો બીમારી ઘર કરી જતાં વાર નથી લાગતી.ય આ સમયે યોગ્ય આહારશૈલી અને જીવનશૈલી રોગોથી બચાવી શકે છે. આ સમયે પિત એસિડિટીનો પ્રકોપ વધી જાય છે. ખીર ખાવાથી આ પ્રકોપ શાંત થાય છે. આ સમયે ખીર ખાવાના બીજા પણ અન્ય ફાયદા છે. કેવી રીતે જાણીએ

બદલાતી ઋતુમાં મચ્છરોની બ્રીડીંગ સ્પીડ ફરી એકવાર વધી જાય છે અને બદલાતી મોસમમાં ફરી એકવાર મેલેરિયાનો ભય રહે છે.. પરંતુ તમે ખીર જેવો સ્વાદિષ્ટ ખોરાક ખાઈને આ ખતરાને સરળતાથી ટાળી શકાય છે.

મેલેરિયાથી કેવી રીતે બચવું

પાનખરમાં ખીર ખાવી એ મેલેરિયાથી બચવાનો સૌથી સહેલો અને સૌથી રસપ્રદ રસ્તો છે. હવે તમારા મનમાં પ્રશ્ન તો આવતો જ હશે કે ખીર ખાવાથી મેલેરિયાથી કેવી રીતે બચી શકાય? તો આનો જવાબ ખૂબ જ રસપ્રદ છે અને સાથે જ તમને ચોંકાવી દેશે.

જ્યારે મેલેરિયા વાયરસથી સંક્રમિત મચ્છર તંદુરસ્ત વ્યક્તિને કરડે છે, ત્યારે તે મેલેરિયા ફેલાવતા વાયરસને તેના શરીરમાં દાખલ કરે છે, જેને પ્રોટોઝોઆ તરીકે પણ ઓળખવામાં આવે છે.

પરંતુ ખાસ વાત એ છે કે, માનવ શરીરમાં પહોંચ્યા પછી, પ્રોટોઝોઆ ત્યારે જ જીવી શકે છે જ્યારે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય. જ્યારે રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, ત્યારે આ વાયરસ સરળતાથી વ્યક્તિના શરીરમાં ફેલાય છે અને તેને બીમાર કરી દે છે. જ્યારે હવામાન બદલાતું હોય ત્યારે આ સમયે શરીરમાં પિત્તનું પ્રમાણ ખૂબ વધી જાય છે. જ્યારે શરીરમાં પિત્ત વધે છે, ત્યારે રોગની પ્રતિરક્ષા નોંધપાત્ર રીતે ઘટી જાય છે. બસ આ સ્થિતિમાં જ્યારે મેલેરિયા મચ્છર કરડે છે ત્યારે વ્યક્તિ આ રોગની ઝપેટમાં ઝડપથી આવી જાય છે.

ખીર મેલેરિયા સામે કેવી રીતે રક્ષણ આપે છે?

 શરદ ઋતુમાં દૂધ અને ચોખાની બનેલી ખીર ખાવાથી મેલેરિયાનો ખતરો ઘણી હદ સુધી ઘટી જાય છે. જો તમને ડાયાબિટીસની સમસ્યા નથી અને પરિવારમાં તેનો કોઈ ઈતિહાસ નથી તો આ સિઝનમાં તમે દરરોજ દૂધ અને ચોખાની ખીરનું સેવન કરી શકો છો.

આયુર્વેદ અનુસાર દૂધ અને ચોખામાંથી બનેલી ખીર પિત્તનું શામક છે. એટલે કે, તે શરીરમાં વધેલા પિત્તનું પ્રમાણ ઘટાડે છે અને પિત્ત બનાવવાની પ્રક્રિયાને ધીમી કરે છે. ઉચ્ચ ભેજ અને ઘટી રહેલા તાપમાન વચ્ચે, તે શરીરની અંદર થતી રાસાયણિક પ્રતિક્રિયાઓમાં સંતુલન જાળવવાનું કામ કરે છે.

પરંતુ ધ્યાન રાખો કે આ ખીર સફેદ ચોખાની બનેલી હોવી જોઈએ. તેમાં ચોખા અને દૂધ સિવાય બીજું કશું ભેળવવાનું નથી. ન તો માવો કે ન ડ્રાય ફ્રૂટ. જ્યારે દેશી ગાયના દૂધનો ઉપયોગ ખીર બનાવવામાં કરવામાં આવે છે ત્યારે આ ખીર ખાવાનો મહત્તમ ફાયદો થાય છે. કારણ કે દેશી ગાયના દૂધની રચના પિત્તને શાંત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

 Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરી પર IT ત્રાટક્યું: 30 લાખથી વધુના દસ્તાવેજોની ચકાસણી, બિલ્ડરો અને રોકાણકારોમાં ફફડાટ
રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરી પર IT ત્રાટક્યું: 30 લાખથી વધુના દસ્તાવેજોની ચકાસણી, બિલ્ડરો અને રોકાણકારોમાં ફફડાટ
ભાજપ સરકાર કેટલો સમય સત્તામાં રહેશે? અમિત શાહની સંસદમાં મોટી ભવિષ્યવાણી
ભાજપ સરકાર કેટલો સમય સત્તામાં રહેશે? અમિત શાહની સંસદમાં મોટી ભવિષ્યવાણી
શું ભારત અમેરિકા પર વળતો ટેરિફ લગાવશે? ટ્રમ્પના 25% ટેરિફ પર ભારતની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું
શું ભારત અમેરિકા પર વળતો ટેરિફ લગાવશે? ટ્રમ્પના 25% ટેરિફ પર ભારતની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું
Advertisement

વિડિઓઝ

Porbandar Loot Case: પોરબંદરના ખીજદળ ગામે લૂંટના કેસમાં પોલીસે 6 આરોપીની કરી ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ નબીરા
Hun To Bolish : હું તો બોલીશ : દવા કે ચોકસ્ટીક?
Hun To Bolish : હું તો બોલીશ : મેયરનું દર્દ, ચીફ ઓફિસરનો દમ !
AAJ No Muddo : આજનો મુદ્દો : તમારી દવા નકલી તો નથી ને?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરી પર IT ત્રાટક્યું: 30 લાખથી વધુના દસ્તાવેજોની ચકાસણી, બિલ્ડરો અને રોકાણકારોમાં ફફડાટ
રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરી પર IT ત્રાટક્યું: 30 લાખથી વધુના દસ્તાવેજોની ચકાસણી, બિલ્ડરો અને રોકાણકારોમાં ફફડાટ
ભાજપ સરકાર કેટલો સમય સત્તામાં રહેશે? અમિત શાહની સંસદમાં મોટી ભવિષ્યવાણી
ભાજપ સરકાર કેટલો સમય સત્તામાં રહેશે? અમિત શાહની સંસદમાં મોટી ભવિષ્યવાણી
શું ભારત અમેરિકા પર વળતો ટેરિફ લગાવશે? ટ્રમ્પના 25% ટેરિફ પર ભારતની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું
શું ભારત અમેરિકા પર વળતો ટેરિફ લગાવશે? ટ્રમ્પના 25% ટેરિફ પર ભારતની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું
અમદાવાદમાં ઘરનું સ્વપ્ન થશે સાકાર: મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 553 LIG ફ્લેટ્સનો ડ્રો! જાણો અરજી સહિતની તમામ વિગતો
અમદાવાદમાં ઘરનું સ્વપ્ન થશે સાકાર: મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 553 LIG ફ્લેટ્સનો ડ્રો! જાણો અરજી સહિતની તમામ વિગતો
આ મુસ્લિમ નેતાએ પીએમ મોદીના ભાષણનાં કર્યા ભરપેટ વખાણ: વિપક્ષ પર ભડકતા કહ્યું - 'દેશ સાથે વિશ્વાસઘાત કર્યો...’
આ મુસ્લિમ નેતાએ પીએમ મોદીના ભાષણનાં કર્યા ભરપેટ વખાણ: વિપક્ષ પર ભડકતા કહ્યું - 'દેશ સાથે વિશ્વાસઘાત કર્યો...’
ગુજરાતમાં ખરીફ વાવેતરનો વિક્રમ: 66 લાખ હેક્ટરમાં વાવેતર થયું, મગફળી અને કપાસે બનાવ્યો નવો રેકોર્ડ
ગુજરાતમાં ખરીફ વાવેતરનો વિક્રમ: 66 લાખ હેક્ટરમાં વાવેતર થયું, મગફળી અને કપાસે બનાવ્યો નવો રેકોર્ડ
ભાજપના રાજમાં ભાવનગરમાં ભાજપના નેતા જ અસલામત! દારૂના અડ્ડાની ફરિયાદ બદલ બુટલેગરોએ ઉપપ્રમુખ પર કર્યો હુમલો
ભાજપના રાજમાં ભાવનગરમાં ભાજપના નેતા જ અસલામત! દારૂના અડ્ડાની ફરિયાદ બદલ બુટલેગરોએ ઉપપ્રમુખ પર કર્યો હુમલો
Embed widget