શોધખોળ કરો

શું તમે પણ વર્કઆઉટ કર્યા પછી તરત જ પીવો છો પાણી, તો આ સમસ્યાઓને આપી રહ્યા છો આમંત્રણ

આ માત્ર શારીરિક જ નહીં પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ જરૂરી છે

સ્વસ્થ રહેવા માટે કસરત કરવી ખૂબ જ જરૂરી છે. આ માત્ર શારીરિક જ નહીં પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ જરૂરી છે. જો કે, કસરત કરતી વખતે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે તમારું શરીર હાઇડ્રેટેડ રહે. આ માટે કસરત કરતા સમયે થોડી થોડી વારે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો કલાકો સુધી સખત વર્કઆઉટ કર્યા પછી તરત જ ખૂબ પાણી પીવે છે , જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ ખોટું છે.

વ્યાયામ એ એક શારીરિક પ્રવૃત્તિ છે જેમાં શરીર મોશનમાં હોય છે. આવા મોશન બાદ આરામ કર્યા પછી તરત જ પાણી પીવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે કસરત કર્યા પછી તરત જ પાણી કેમ ન પીવું જોઈએ.

આ કારણોસર કસરત કર્યા પછી પાણી ન પીવું

કસરત દરમિયાન પરસેવાના સ્વરૂપમાં શરીરમાંથી પાણી બહાર આવે છે, જેના કારણે શરીર ડિહાઇડ્રેટ થઇ જાય છે. આવી સ્થિતિમાં જો અચાનક ગરમ શરીરમાં ઠંડુ પાણી જાય તો પાચન શક્તિમાં ખલેલ પડી શકે છે. આ સમય દરમિયાન, તેની શોષણ ક્ષમતા ઓછી થઈ જાય છે, જેના કારણે ઠંડુ પાણી ગરમ પેટમાં પહોંચતાની સાથે જ તે, ખેંચાણ, ઝાડા અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

તરસ છીપાવવા માટે ઠંડુ પાણી પીવામાં મજા આવે છે, પરંતુ કસરત કર્યા પછી ગરમ પાણી પીવું વધુ સારું માનવામાં આવે છે. ગરમ પાણી પાચનતંત્ર દ્વારા સરળતાથી પચી જાય છે, તેથી કસરત કર્યા પછી તરત જ ઠંડુ પાણી ન પીવો.

કસરત કર્યા પછી તરત જ હૃદયને થોડો સમય આરામ કરવો જોઈએ. પરંતુ તરત જ પાણી પીવાથી શરીરમાં અચાનક પરિભ્રમણનું પ્રમાણ વધી જાય છે અને હૃદય પર દબાણ વધે છે.

કસરત કર્યા પછી તરત જ સાદું પાણી પીવાથી શરીરમાં ઈલેક્ટ્રોલાઈટનું અસંતુલન પણ થઈ શકે છે જેના કારણે ઉલ્ટી, ઉબકા, ચક્કર અને થાક અનુભવાય છે.

તેથી જો એકદમ જરૂરી હોય તો જ કસરત કર્યા પછી તરત જ થોડું હૂંફાળું અથવા ગરમ પાણી પીવો.

આ પણ વાંચોઃ

Beauty Hacks: સ્કિનને એવરયંગ રાખવા માટે દેશી ઘી કારગર, શરીરમાં આ જગ્યાએ મસાજથી નિખરશે ત્વચા

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

High Cholesterol: આ બીમારીમાં પણ રાહત આપે છે કોલેસ્ટ્રોલની દવા, નવા અભ્યાસમાં મોટો ખુલાસો
High Cholesterol: આ બીમારીમાં પણ રાહત આપે છે કોલેસ્ટ્રોલની દવા, નવા અભ્યાસમાં મોટો ખુલાસો
Uric Acid: યુરિક એસિડ વધવા પર શરીરમાં દેખાય છે આ લક્ષણો,જાણો તેને નિવારવાના ઉપાયો
Uric Acid: યુરિક એસિડ વધવા પર શરીરમાં દેખાય છે આ લક્ષણો,જાણો તેને નિવારવાના ઉપાયો
Health Tips: ઉનાળામાં ચીકુનું સેવન કરવાથી શરીરને થાય છે અદભૂત ફાયદા
Health Tips: ઉનાળામાં ચીકુનું સેવન કરવાથી શરીરને થાય છે અદભૂત ફાયદા
Prediabetes: કેટલી ખતરનાક કંડીશન છે પ્રી-ડાયાબિટીસ, જાણો તેનાથી બચવાનો ઉપાય?
Prediabetes: કેટલી ખતરનાક કંડીશન છે પ્રી-ડાયાબિટીસ, જાણો તેનાથી બચવાનો ઉપાય?

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
Embed widget