શોધખોળ કરો

શું તમે પણ વર્કઆઉટ કર્યા પછી તરત જ પીવો છો પાણી, તો આ સમસ્યાઓને આપી રહ્યા છો આમંત્રણ

આ માત્ર શારીરિક જ નહીં પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ જરૂરી છે

સ્વસ્થ રહેવા માટે કસરત કરવી ખૂબ જ જરૂરી છે. આ માત્ર શારીરિક જ નહીં પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ જરૂરી છે. જો કે, કસરત કરતી વખતે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે તમારું શરીર હાઇડ્રેટેડ રહે. આ માટે કસરત કરતા સમયે થોડી થોડી વારે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો કલાકો સુધી સખત વર્કઆઉટ કર્યા પછી તરત જ ખૂબ પાણી પીવે છે , જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ ખોટું છે.

વ્યાયામ એ એક શારીરિક પ્રવૃત્તિ છે જેમાં શરીર મોશનમાં હોય છે. આવા મોશન બાદ આરામ કર્યા પછી તરત જ પાણી પીવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે કસરત કર્યા પછી તરત જ પાણી કેમ ન પીવું જોઈએ.

આ કારણોસર કસરત કર્યા પછી પાણી ન પીવું

કસરત દરમિયાન પરસેવાના સ્વરૂપમાં શરીરમાંથી પાણી બહાર આવે છે, જેના કારણે શરીર ડિહાઇડ્રેટ થઇ જાય છે. આવી સ્થિતિમાં જો અચાનક ગરમ શરીરમાં ઠંડુ પાણી જાય તો પાચન શક્તિમાં ખલેલ પડી શકે છે. આ સમય દરમિયાન, તેની શોષણ ક્ષમતા ઓછી થઈ જાય છે, જેના કારણે ઠંડુ પાણી ગરમ પેટમાં પહોંચતાની સાથે જ તે, ખેંચાણ, ઝાડા અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

તરસ છીપાવવા માટે ઠંડુ પાણી પીવામાં મજા આવે છે, પરંતુ કસરત કર્યા પછી ગરમ પાણી પીવું વધુ સારું માનવામાં આવે છે. ગરમ પાણી પાચનતંત્ર દ્વારા સરળતાથી પચી જાય છે, તેથી કસરત કર્યા પછી તરત જ ઠંડુ પાણી ન પીવો.

કસરત કર્યા પછી તરત જ હૃદયને થોડો સમય આરામ કરવો જોઈએ. પરંતુ તરત જ પાણી પીવાથી શરીરમાં અચાનક પરિભ્રમણનું પ્રમાણ વધી જાય છે અને હૃદય પર દબાણ વધે છે.

કસરત કર્યા પછી તરત જ સાદું પાણી પીવાથી શરીરમાં ઈલેક્ટ્રોલાઈટનું અસંતુલન પણ થઈ શકે છે જેના કારણે ઉલ્ટી, ઉબકા, ચક્કર અને થાક અનુભવાય છે.

તેથી જો એકદમ જરૂરી હોય તો જ કસરત કર્યા પછી તરત જ થોડું હૂંફાળું અથવા ગરમ પાણી પીવો.

આ પણ વાંચોઃ

Beauty Hacks: સ્કિનને એવરયંગ રાખવા માટે દેશી ઘી કારગર, શરીરમાં આ જગ્યાએ મસાજથી નિખરશે ત્વચા

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Summer Hair Care: ઉનાળામાં રોજ શેમ્પૂ કરવું યોગ્ય છે કે નહિં? જાણો શું કહે છે એક્સ્પર્ટ
Summer Hair Care: ઉનાળામાં રોજ શેમ્પૂ કરવું યોગ્ય છે કે નહિં? જાણો શું કહે છે એક્સ્પર્ટ
Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા
Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા
Health: જાંબુને કેમ કહેવાય છે અમૃત ફળ,જાણો સેવનથી શરીર પર શું થાય છે અસર
Health: જાંબુને કેમ કહેવાય છે અમૃત ફળ,જાણો સેવનથી શરીર પર શું થાય છે અસર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Embed widget