શોધખોળ કરો

Health Tips: શરીરમાં અનુભવાતા આ લક્ષણો આપે છે પાણીની ઉપણના સંકેત, અવગણશો તો થશે આ બીમારી

શરીરમાં પાણીની ઉણપને કારણે અનેક સમસ્યાઓ વધવા લાગે છે. આજે આપણે વિગતે જણાવીશું કે શરીરમાં પાણીની ઉણપને કારણે કયા રોગનું જોખમ વધે છે.

Health Tips:જ્યારે શરીરને જરૂરિયાત મુજબ પાણી મળતું નથી ત્યારે શરીરમાં પાણીની ઉણપ થાય છે અને પછી લોકો ડિહાઇડ્રેશનનો શિકાર બને છે. ઘણા લોકો માને છે કે વધુ પડતી તરસનો અર્થ શરીરમાં પાણીની ઉણપ છે. પરંતુ અમે તમને વિગતવાર જણાવીશું કે, જ્યારે શરીરમાં પાણીની ઉણપ હોય ત્યારે કયા લક્ષણો દેખાય છે.

આમાંના કેટલાક લક્ષણો શરીરમાં પાણીની ઉણપ હોય ત્યારે દેખાય છે.

સતત માથાનો દુખાવો

જો તમને સતત માથાનો દુખાવો થતો હોય તો સમજી લો કે શરીરમાં પાણીની ઉણપ છે. પાણીની અછતને કારણે શરીર આવા સંકેતો આપે છે. આ સ્થિતિમાં, ડિહાઇડ્રેશન થાય છે જેના કારણે મગજમાં રક્ત પ્રવાહ અને ઓક્સિજનનો અભાવ હોય છે.

વારંવાર ક્રેવિંગ થવું

ડિહાઇડ્રેશનના કિસ્સામાં, લોકો ઘણીવાર ભૂખ અને તરસ વચ્ચે તફાવત કરવાનું ભૂલી જાય છે. તરસ અને ખોરાકની ક્રેવિંગને કારણે લોકો ભૂલથી, લોકો વધુ પડતું ખાવાનું શરૂ કરે છે.  તેના લીધે અપચાની સમસ્યા ઉત્પન થાય છે. આ સ્થિતિમાં ગળું પણ શુષ્ક થવા લાગે છે અને એસિડિટીની સમસ્યા થાય છે

શ્વાસમાં દુર્ગંધ આવવી

પાણીની  ઉણપને ને કારણે ઘણી વખત એવું બને છે કે, આપના  શ્વાસમાં દુર્ગંધ આવવા લાગે છે. ઓછું પાણી પીવાથી ગળું સુકાઈ જાય છે. જેના કારણે મોઢાની અંદર બેક્ટેરિયા પણ ફેલાવા લાગે છે.

હૃદયના ધબકારા વધી જવા

પાણીની ઉણપને કારણે શરીરમાં પ્લાઝ્મા કાઉન્ટ પણ ઘટી જાય છે. લોહીનો પ્રવાહ વધે છે જેના કારણે હૃદયના ધબકારા વધવા લાગે છે. જો આવા લક્ષણો જોવા મળે તો સમજવું કે શરીરમાં પાણીની કમી છે.

શુષ્ક અને નિસ્તેજ ત્વચા

શરીરમાં પાણીની ઉણપને કારણે ત્વચા શુષ્ક થવા લાગે છે. ત્વચા પર ફાઈન લાઈન અને કરચલીઓ પણ દેખાવા લાગે છે. તેથી, આપણે તપાસ કરી શકીએ છીએ કે શરીરમાં પાણીની ઉણપ છે કે નહીં.

શરીરમાં પાણીની ઉણપને કારણે આળસ પણ આવવા લાગે છે. આ ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર પડે છે. પાણીની અછતને કારણે વ્યક્તિને ખૂબ ઊંઘ અને થાક લાગે છે.

કબજિયાતની સમસ્યા

આંતરડાની ગતિને કારણે કબજિયાત થાય છે. આવી સ્થિતિમાં શક્ય તેટલું વધુ પાણી પીવું જેથી આંતરડાની ગતિ ઝડપી બને. અને તે પેટને સાફ કરવામાં મદદ કરશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

 

 

 

 

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget