શોધખોળ કરો

Gandhinagar: રાજ્યના 16 IAS અધિકારીઓની બદલી,વડોદરા મનપા કમિશ્નર તરીકે અરુણ મહેશ બાબુ નિયુક્ત

ગાંધીનગર: રાજ્યના 16  IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલી પર નજર કરીએ તો,  દિલીપ રાણાને કમિશ્નર ઑફ હેજ્યુકેશન ગાંધીનગર ખાતે મુકવામાં આવ્યા છે.

ગાંધીનગર: રાજ્યના 16  IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલી પર નજર કરીએ તો,  દિલીપ રાણાને કમિશ્નર ઑફ હેજ્યુકેશન ગાંધીનગર ખાતે મુકવામાં આવ્યા છે.  જ્યારે ડૉ.એન.કે મીણાને ભાવનગર મનપા કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.  તો  તુષાર ભટ્ટને પાટણના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


Gandhinagar: રાજ્યના 16 IAS અધિકારીઓની બદલી,વડોદરા મનપા કમિશ્નર તરીકે અરુણ મહેશ બાબુ નિયુક્ત


Gandhinagar: રાજ્યના 16 IAS અધિકારીઓની બદલી,વડોદરા મનપા કમિશ્નર તરીકે અરુણ મહેશ બાબુ નિયુક્ત


Gandhinagar: રાજ્યના 16 IAS અધિકારીઓની બદલી,વડોદરા મનપા કમિશ્નર તરીકે અરુણ મહેશ બાબુ નિયુક્ત

ભાવનગર કલેક્ટર તરીકે મનીષકુમારની પસંદગી કરવામાં આવી છે. વડોદરા મનપા કમિશ્નર તરીકે અરુણ મહેશ બાબુને મુકવામાં આવ્યા છે.
સંયુક્ત સચિવ આર.આર ડામોરને ક્લાઈમેન્ટ ચેજમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

16 IAS અધિકારીઓની બદલી

  • દિલીપ રાણાને કમિશ્નર ઑફ હેજ્યુકેશન ગાંધીનગર મુકાયા
  • ડૉ.એન.કે મીણા ભાવનગર મનપા કમિશ્નર તરીકે મુકાયા
  • પાટણના કલેક્ટર તરીકે તુષાર ભટ્ટને મુકાયા
  • ભાવનગર કલેક્ટર તરીકે મનીષકુમારને મુકાયા
  • વડોદરા મનપા કમિશ્નર તરીકે અરુણ મહેશ બાબુને મુકાયા
  • સંયુક્ત સચિવ આર.આર ડામોરને ક્લાઈમેન્ટ ચેજમાં મુકાયા
  • ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમીટેડમાં અરવિંદ.વીને એમડી તરીકે મુકાયા
  • મિશન ડિરેક્ટર GSEMમાં નેહાકુમારીને મુકાયા
  • મહીસાગર કલેક્ટર તરીકે અર્પિત સાગરને મુકાયા
  • ડાંગના કલેક્ટર તરીકે શાલિની દુહાનને મુકાયા
  • વલસાડના કલેક્ટર તરીકે ભવ્ય વર્માને મુકાયા
  • વડોદરા ડેપ્યુટી મનપા કમિશ્નર તરીકે ગંગા સિંઘને મુકાયા
  • રાજકોટ ડેપ્યુટી મનપા કમિશ્નર તરીકે મનિષ દુરવાનીને મુકાયા
  • સુરત ડેપ્યુટી મનપા કમિશ્નર તરીકે ગુરવ દિનેશ રમેશને મુકાયા
  • વડોદરા મનપાના રીજનલ કમિશ્નર સુરભી ગૌતમને મુકાયા
  • અમદાવાદ મનપાના રીજનલ કમિશ્નર ડૉ.પ્રશાંત જીલોવાને મુકાયા

તમને જણાવી દઈએ કે, આ પહેલા ફેબ્રુઆરીમાં 2 IAS અધિકારીઓની બદલી અને 20 અધિકારીઓને પ્રમોશન અપાયું હતું. જેની યાદી નીચે મુજબ છે.

  • એચ. જે. પ્રજાપતિ: પોરબંદર મ્યુનિસિપલ કમિશનર
  • સી. સી. કોટક: નાયબ નિયામક, સ્પીપા, મહેસાણા
  • કે. જે. રાઠોડ: અધિક જિલ્લા ચૂંટણી અધિકારી, સુરત
  • ડો. એસ. જે. જોશી: એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, INDEXT-C, ગાંધીનગર
  • વી. આઈ. પટેલ: સંયુક્ત સચિવ, GPSC, ગાંધીનગર
  • પી. એ. નિનામા: નાયબ કમિશનર, ગ્રામીણ વિકાસ, વડોદરા
  • કે. પી. જોશી: નાયબ મ્યુનિસિપલ કમિશનર, વડોદરા મનપા
  • બી.એમ. પટેલ: ડિરેક્ટર, DRDA, દાહોદ
  • કવિતા શાહ: વહીવટી અધિકારી, નેશનલ હેલ્થ મિશન, ગાંધીનગર
  • બી. ડી. ડવેરા: એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, GIDC, ગાંધીનગર
  • એ. જે. ગામીત: નાયબ કમિશનર, સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સી, વડોદરા
  • એસ. કે. પટેલ: એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ સિટી, અમદાવાદ-ગાંધીનગર
  • એન. એફ. ચૌધરી: RAC, ગાંધીનગર
  • એચ. પી. પટેલ: સ્પેશિયલ ડ્યુટી ઓફિસર, મુખ્યમંત્રી કાર્યાલય, ગાંધીનગર
  • જે. કે. જાદવ: ડિરેક્ટર, DRDA, નર્મદા
  • ડી. કે. બ્રહ્મભટ્ટ: RAC, ગાંધીનગર
  • એમ. પી. પંડ્યા: મ્યુનિસિપલ કમિશનર, ગાંધીધામ
  • આર. વી. વાળા: ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, GWSSB
  • આર. વી. વ્યાસ: સ્પેશિયલ ડ્યુટી ઓફિસર, મુખ્યમંત્રી કાર્યાલય, ગાંધીનગર
  • એન. ડી. પરમાર: સંયુક્ત ચૂંટણી અધિકારી, ગાંધીનગર
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
Advertisement

વિડિઓઝ

Vaodara: વડોદરામાં પ્રશાસનની બેદરકારી,ખાડામાં પટકાયું દંપતી
Rajkot Groundnut Theft Case : રાજકોટમાં મગફળીની ચોરીના કેસમાં ચોકીદાર નીકળ્યા ચોર, 4ની ધરપકડ
Surendranagar News : ખનીજના કૂવામાં પડતાં મોતના ભેટેલા યુવકનો 48 કલાક બાદ બહાર કઢાયો મૃતદેહ
Mehsana Accident : મહેસાણામાં કારની ટક્કરે એક્ટિવા પર જતાં 2 લોકોના મોત, ચાલક ફરાર
Surat Accident : સુરતમાં બેફામ કારે સાયકલને ટક્કર મારતા 2ના ઘટનાસ્થળે જ મોત, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Embed widget