શોધખોળ કરો

લક્ષ્મી વિલાસ બેંક સંકટની વચ્ચે જાણો- બેંકમાં લાખો રૂપિયા હોય તો પણ માત્ર આટલા રૂપિયાની જ ગેરેન્ટી આપે છે બેંક

બેંકોમાં જમા રકમની સુરક્ષાની જવાબદારી ડીઆઈસીજીસી ઉપાડે છે. DICGC એક્ટ, 1961ની કલમ 16 (1)ની જોગવાઈઓ અનુસાર જો કોઈ બેંક ડિફોલ્ટ થાય અથવા નાદાર થાય તો DICGC દરેક ડિપોઝિટરને રકમ ચૂકવવા માટે જવાબદાર હોય છે.

નવી દિલ્હીઃ લક્ષ્મી વિલાસ બેંકના સંકટની વચ્ચે આ બેંકના ખાતાધારકો સહિત દેશના કરોડો ડિપોઝિટર્સને ફરી એ ચિંતા થવા લાગી છે કે જો કોઈ બેંક ડિફોલ્ટ કરો તો તેમાં જમા રકમનું શું થશે. તેમને કેટલા રૂપિયા પરત મળશે અને બેંકમાં જમા રકમ કેટલી સુરક્ષિત છે. અહીં અમે તમને આ સવાનલો જવાબ આપી રહ્યા છીએ. બેંક ડૂબે અથવા ડિફોલ્ટ થાય તો કેટલી રકમ પરત મળે રિઝર્વ બેંકની પૂર્ણ માલિકી ધરાવતી DICGC એટલે કે ડિપોઝિટવ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન તરફતી ગ્રાહકોને બેંક ડિપોઝિટ પર 5 લાખ રૂપિયાની સુરક્ષા ગેરેન્ટી મળશે. એટલે કે કોઈપણ બેંકમાં તમારી કેટલી પણ રકમ જમા કેમ ન હોય પરંતુ જો એ બેંક ડિફોલ્ટ થાય તો તમને માત્ર 5 લાખ રૂપિયા જ પરત મળશે. બેંક ડિફોલ્ટ થવા પર તમારા 5 લાખ રૂપિયા જ સુરક્ષિત માનવામાં આવસે અને જમા રકમ 5 લાખ રૂપિયા સુધીની રકમનો વીમો હશે. બાકીની રકમની તમને કોઈ ગેરેન્ટી નહીં મળે. આ નિયમ બેંકની તમામ બ્રાન્ચ પર લાગુ હોય છે. તેમાં મૂલ રકમ અને વ્યાજ એટલે કે પ્રિન્સિપલ અને ઇન્ટરેસ્ટ બન્ને ગણાય જાય છે જેનો સીધો અર્થ એ થયો કે જો બન્નેને જોડીને 5 લાખ રૂપિયાથી વધારે રકમ હોય તો પણ 5 લાખ સુધીની રકમ જ સુરક્ષિત માનવામાં આવશે. બચત ખાતું, એફડી અથવા ચાલુ ખાતામાં પણ જમા રકમ પર પણ આટલી જ રકમની ગેરેન્ટી હોય છે. જો ગ્રાહકનું એક જ બેંકની એક કરતાં વધારે શાખામાં ખાતું હોય તો તમામ ખાતામાં ડિપોઝિટ રકમ અને વ્યાજને જોડી દેવામાં આવશે. મૂલ રકમ અને વ્યાજ બન્ને સામેલ કરવામાં આવશે અને બન્ને જોડીને 5 લાખથી વધારે રકમ થવા પર માત્ર 5 લાખ જ સુરક્ષિત ગણાશે. બેંકોમાં જમા રકમની સુરક્ષાની જવાબદારી ડીઆઈસીજીસી ઉપાડે છે. DICGC એક્ટ, 1961ની કલમ 16 (1)ની જોગવાઈઓ અનુસાર જો કોઈ બેંક ડિફોલ્ટ થાય અથવા નાદાર થાય તો DICGC દરેક ડિપોઝિટરને રકમ ચૂકવવા માટે જવાબદાર હોય છે. DICGC આ રકમની ગેરેન્ટી લેવા બદલ બેંકો પાસેથી તેના માટે પ્રીમિયમ પસુલે છે. મોદી સરકારે વધારી હતી બેંક જમા રક પર ગેરેન્ટી પહેલા રિઝર્વ બેંકના નિયમો અનુસાર બેંક ખાતાધારકોને વધુમાં વધુ 1 લાખ રૂપિયાની જમા રક પર ગેરેન્ટી મળતી હતી. જેને બજેટ 2020-21માં વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી. નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2020-21 રજૂ કરતાં સમયે જાહેરાત કરી હતી કે બેંક જમા રકમ પર ગેરેન્ટીની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.