શોધખોળ કરો

સાબરકાંઠામાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત, ઇડરના કમાલપુરના યુવકે ગુમાવ્યો જીવ

રાત્રિ દરમ્યાન પરિવાર સાથે ભોજન બાદ વાતચીત કરી સવારે ચા નાસ્તો કર્યા બાદ હાર્ટ એટેક આવ્યો હતો. એટેક આવતા જ સારવાર અર્થે ઇડર લઈ જતા રસ્તામાં મોત થયું હતું.

Heart Attack: રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકને કિસ્સામાં અચાનક જ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સાબરકાંઠામાં હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું મોત થયું છે.

મળતી માહિતી પ્રમાણે ઇડર તાલુકાનાં કમાલપુરનાં 40 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. મૃતકનું નામ મુકેશભાઈ મઈભાઈ પટેલ છે. રાત્રિ દરમ્યાન પરિવાર સાથે ભોજન બાદ વાતચીત કરી સવારે ચા નાસ્તો કર્યા બાદ હાર્ટ એટેક આવ્યો હતો. એટેક આવતા જ સારવાર અર્થે ઇડર લઈ જતા રસ્તામાં મોત થયું હતું. ખાનગી હોસ્પિટલનાં તબીબ દ્વારા હાર્ટ એટેકથી મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. શહેરો બાદ હવે ગામડાઓમાં પણ હાર્ટ એટેકનાં કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે. વધતા જતા હાર્ટ એટેકનાં કારણે લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

વાયુ પ્રદૂષણથી હાર્ટ એટેકનું જોખમ

હાર્ટ એક્સપર્ટ્સનું કહેવું છે કે વાયુ પ્રદૂષણની હાર્ટ હેલ્થ પર વિપરીત અસર થઈ શકે છે. હવામાં રહેલા નાના કણો, PM 2.5, ફેફસામાં પ્રવેશ કરે છે અને રક્ત પરિભ્રમણ કરે છે. જેના કારણે બળતરા, હૃદયરોગ, હાર્ટ એટેક, સ્ટ્રોક અને ફેફસાને લગતી સમસ્યાઓ થઈ શકે છે. નાઈટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ હવાના સૂક્ષ્મ કણોમાં જોવા મળે છે, જે સમય જતાં આવા ખતરનાક રોગોમાં વધારો કરી શકે છે.

heart.org ના અહેવાલ મુજબ, હવાના પ્રદૂષણના હળવા સ્તરના સંપર્કમાં આવવાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. એક કલાક પણ પ્રદૂષિત હવામાં રહેવાથી તેનું જોખમ વધી જાય છે. અધ્યયન અનુસાર, હવાના પ્રદૂષકો ક્રોનિક કોરોનરી સિન્ડ્રોમની સમસ્યાને વધારી શકે છે. આને કારણે, હૃદયના સ્નાયુઓને રક્ત પુરવઠો વિક્ષેપિત થઈ શકે છે.
 
શાંઘાઈ ફુડાન યુનિવર્સિટીના સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના પ્રોફેસર હૈડોંગ કાન કહે છે કે દરેક વ્યક્તિએ વાયુ પ્રદૂષણ અંગે સાવચેત રહેવું જોઈએ. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પાર્ટિક્યુલેટ મેટર, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુ પ્રદૂષકોના સંપર્કમાં આવવાથી હાર્ટ એટેકનું જોખમ અનેકગણું વધી શકે છે. આ માઇક્રોસ્કોપિક કણોના સંપર્કમાં આવવાથી હૃદય રોગ, સ્ટ્રોક અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. એટલું જ નહીં, આના કારણે અકાળ મૃત્યુનું જોખમ પણ વધી શકે છે. તેથી પ્રદૂષણ પ્રત્યે હંમેશા સાવધાન રહેવું જોઈએ. બહાર જતી વખતે માત્ર માસ્ક પહેરવું જોઈએ, જેથી ખરાબ હવાથી અમુક હદ સુધી રક્ષણ મેળવી શકાય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુરતનો તથ્ય કોણ?Hun To Bolish : હું તો બોલીશ : 'આપ' કા ક્યા હોગા?Rajkot News: રાજકોટમાં ભાજપના કાર્યકર ફારૂક મુસાણી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈSurat Accident: સુરતમાં નબીરા બન્યા નિર્દોષો માટે યમરાજ! બે ભાઈઓના જીવ લઈ લીધા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Embed widget