શોધખોળ કરો

કોરોનાની સારવારમાં અપાતી આ દવા દર્દી માટે જોખમી, રોગપ્રતિકારક શક્તિ ઘટે છે અને ડાયાબિટસ થવાની શક્યતા વધે છે

અમુક સમયે હોમ ક્વોરોનટાઈન થયેલા દર્દીઓ પોતાની રીતેન દવાઓ લેતા હોય છે જેમા તેઓ સ્ટેરોઈડ પણ જાણે અજાણે લઈ લે છે જે ખુબ ગંભીર પરિણામ આપે છે.

કોરોનાના બદલાતા લક્ષણોના કારણે દવાઓના ડોઝ બદલાઈ રહ્યા છે અને સ્ટેરોઈડ પણ આપવામાં આવી રહ્યા છે. જોકે આ સ્ટેરોઈડની સારી અસર સામે એટલી જ આડ અસર પણ સામે આવે છે. જેના કારણે ઘણી વખત કોરોનાની સારવાર લઈ રહેલા ડાયાબિટીસના દર્દીઓ માટે પ્રાણઘાતક સાબિત થઈ રહ્યું છે. તબીબોનું માનીએ તો જે લોકોને ડાયાબિટીસ નથી હોતા તેવા લોકોને કોરોના પોઝિટીવ થયા બાદ સ્ટેરોઈડ આપવાના કારણે ડાયાબિટીસ આવવા લાગે છે.

ડાયાબિટીસ વધવાના કારણે કોમ્પલિકેશન વધી જાય છે છે અને દર્દીને આઈસીયુમાં દાખલ કરવો પડે તેવી પરિસ્થિતિ સામે આવે છે. સ્ટેરોઈડ કોરોનામાં ઘણા સારા પરિણામ આપે છે પણ સાથે જ તેની આડઅસર પણ એટલીજ છે. મુખ્ય વાત છે કે જે લોકોને ડાયાબીટીસ નથી હોતુ તેવા લોકોને કોરોના પોઝીટીવ થયા બાદ સ્ટેરોઈડ આપવાના કારણે ડાયાબીટીસ આવવા લાગે છે. સાથે જેમ જેમ ડાયાબીટીસ વધવાના કારણે કોમ્પલીશન વધી જાય છે. દર્દીને આસીયુમાં દાખલ કરવો પડે તેવી પરિસ્થિતિ સામે આવે છે.

મુખ્યત્વે કોરોના કારણે દર્દીની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને સ્ટેરોઈડના કારણે પણ રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે સાથે સ્ટેરોઈડ આપવાથી સુગર લેવલ અપ આવે છે અને તે બીજા રોગને શરીરમાં નોતરે છે જેમા હાલ મ્યુકર વધારે વકરી રહ્યો છે ત્યારે સ્ટેરોઈડનો ઉપયોગ કરવા માટે સરકાર દ્વારા જે ગાઈડલાઈન આપવામાત્ર આવી છે તે પ્રમાણેજ તેનો વપરાશ કરવા જોઈએ.

જેમા દર્દીના વજન પ્રમાણે સ્ટેરોઈડ આપવુ જોઈએ. સાથે જ્યારે દર્દી કોરોનાની સારવાર માટે દાખલ થાય તો ડોયાબીટીસનો રીપોર્ટ કરાવીને જ પછી સ્ટેરોઈડ આપવુ જોઈએ.

અમુક સમયે હોમ ક્વોરોનટાઈન થયેલા દર્દીઓ પોતાની રીતેન દવાઓ લેતા હોય છે જેમા તેઓ સ્ટેરોઈડ પણ જાણે અજાણે લઈ લે છે જે ખુબ ગંભીર પરિણામ આપે છે ત્યારે આ પ્રકારે મનફાવે તેમ લોકોએ દવાઓ ન લેવી જોઈ પોતાના રોજીંગા જીવનમાં ટ્રેસ ઓછો લેવો ચિંતામુક્ત વાતાવરણમાં રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.

ખરેખર કોરોનામાં સ્ટેરોઈડ કારગારતો છે જ પણ તેની માત્ર અને તેનો ઉપયોગ પણ સાવચેતી પુર્વક ડોકટર્સે કરવો જોઈએ જેથી અન્ય બીમારીઓનુ શરીર ઘર કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વળગણ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : મનફાવે ત્યાં ટોલ?Student Suicide Case : રાજકોટના ઉપલેટામાં વિદ્યાર્થીની આત્મહત્યા પહેલાનો વીડિયો આવ્યો સામેYuvrajsinh Jadeja Allegations: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતીમાં કૌભાંડ:  વિદ્યાર્થી નેતા​​​​​​ યુવરાજસિંહનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Embed widget