શોધખોળ કરો

Anil Deshmukh Case: 100 કરોડ વસૂલી કાંડમાં અનિલ દેશમુખને શું લાગ્યો મોટો ઝટકો, જાણો

100 કરોડ વસુલી કાંડના આરોપ પર બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપનારા અનિલ દેશમુખને સુપ્રીમ કોર્ટમાંથી પણ મોટો ઝટકો લાગ્યો છે.

100 કરોડ વસુલી કાંડના આરોપ પર બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપનારા અનિલ દેશમુખને સુપ્રીમ કોર્ટમાંથી પણ મોટો ઝટકો લાગ્યો છે. બોમ્બે હાઈકોર્ટ તરફથી સીબીઆઈ તપાસના આદેશ બાદ અનિલ દેશમુખની અરજી પર ગુરુવારે સુપ્રીમ કોર્ટ દખલ કરવાનો ઈનકાર કર્યો છે. સીબીઆઈ તરફથી કરવામાં આવેલી પ્રાથમિક તપાસ ચાલુ રહેશે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું- આ બે મોટા પદ પર બેસેલા વ્યક્તિઓ સાથે જોડાયેલો કેસ છે. લોકોનો વિશ્વાસ જળવાઈ રહે, તેના માટે યોગ્ય તપાસ થાય તે જરૂરી છે. અમે હાઈકોર્ટના આદેશમાં દખલ નહી કરીએ. 

આ મામલે સુનાવણી સમયે અનિલ દેશમુખ તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ રજૂ થયા હતા.જ્યારે, પરમબીર સિંહ માટે મુકુલ રોહતગી અને મહારાષ્ટ્ર સરકારનો પક્ષ રાખવા માટે અભિષેક મનુ સિંઘવી અને જયશ્રી પાટિલ માટે સાલ્વે આવ્યા હતા. આ દરમિયાન અભિષેક મનુ સિંઘવીએ કહ્યું અનિલ દેશમુખની વાતોને સાંભળવી જોઈએ. આવો જાણીએ કોર્ટમાં કોણે શું કહ્યું ?

અનિલ દેશમુખને ન મળી પક્ષ રાખવાની તક

અભિષેક મનુ સિંઘવી- પહેલા 13.1 (મહારાષ્ટ્રની અરજી)ને જુઓ
અનિલ દેશમુખના વકીલ કપિલ સિબ્બલે કહ્યું- મને તેના પર કોઈ વાંધો નથી
અભિષેક મનુ સિંઘવી-21 માર્ચે વકીલ જયશ્રી પાટિલે ફરિયાદ આપી. 23એ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. બાદમાં પરમબીરે પણ ફાઈલ કરી. 31 માર્ચે માત્ર એ પાસાની સુનાવણી થઈ કે અરજી સાંભળવા લાયક છે કે નહી. પરંતુ બાદમાં હાઇકોર્ટે એક વિગતવાર આદેશ આપ્યો.

જસ્ટિસ કૌલ- જ્યારે ગૃહ મંત્રી પર આરોપ પોલીસ કમિશનરે લગાવ્યા હોય તો શું CBI તપાસ માટે આ કેસ ફિટ નથી. 

કોર્ટના આદેશ બાદ ગૃહમંત્રીનું પદ છોડ્યું

સિંઘવી- તેઓ ગૃહમંત્રી નથી
જજ-તેમણે હાઈકોર્ટના આદેશ બાદ પદ છોડ્યું
સિંઘવી- પરંતુ કેસ સીબીઆઈએ એટલે આપવામાં આવ્યો કે તેઓ ગૃહ મંત્રી છે. હવે તેમણે પદ છોડી દિધુ છે.
સિંઘવી- જ્યારે રાજ્ય સરકારે આયોગ બનાવ્યું તો તેમણે પદ છોડી દિધુ.
જસ્ટિસ હેમંત ગુપ્તા- નહી, તેમણે હાઈકોર્ટના આદેશ બાદ રાજીનામું આપ્યું.
જસ્ટિસ કૌલ- અહી કોઈ કોઈના દુશ્મન નથી. આરોપ ગંભીર છે, તમે તપાસ થવા દો.
સિંઘવી- મહારાષ્ટ્રએ સીબીઆઈ માટે જેનરલ કંસેંટ પરત લઈ રાખ્યા છે. રાજ્ય સરકારને સાંભળવામાં આવે.

‘નિષ્પક્ષ તપાસ જરુરી છે’


જસ્ટિસ કૌલ- 2 મોટા પદ પર બેસેલા વ્યક્તિનો કેસ છે. નિષ્પક્ષ તપાસ જરુરી છે.
સિબ્બલ- મને (દેશમુખને) સાંભળવા જોઈતા હતા.
જસ્ટિસ ગુપ્તા- શું આરોપીને પૂછવામાં આવશે કે ફરિયા થશે કે નહી ?
સિબ્બલ- યોગ્ય પૂરાવા વગર આરોપ લગાવ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ Final Live Score: ટીમ ઈન્ડિયાને લાગ્યો બીજો ઝટકો, કોહલી માત્ર 1 રન બનાવી આઉટ
IND vs NZ Final Live Score: ટીમ ઈન્ડિયાને લાગ્યો બીજો ઝટકો, કોહલી માત્ર 1 રન બનાવી આઉટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Geniben Thakor: 'જીત બાદ સમાજને કેમ ભૂલી જાવ છો?'': મંત્રી કુંવરજી બાવળિયા પર ગેનીબેનનો પ્રહારGujarat Rajput Sangathan: બોટાદના સાળંગપુરમાં ગુજરાત રાજપુત સંગઠનના 12માં વાર્ષિક સંમેલનનું આયોજનGordhan Zadafia : ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે ઝડફિયાનું ચોંકાવનારું નિવેદનGujarat Koli Maha Sammelan : કોળી મહાસંમેલનમાં | બાવળિયા મુદ્દે ગેનીબેન શું બોલ્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ Final Live Score: ટીમ ઈન્ડિયાને લાગ્યો બીજો ઝટકો, કોહલી માત્ર 1 રન બનાવી આઉટ
IND vs NZ Final Live Score: ટીમ ઈન્ડિયાને લાગ્યો બીજો ઝટકો, કોહલી માત્ર 1 રન બનાવી આઉટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
IND vs NZ:  ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલને લઈ અક્ષર પટેલના માતાપિતાનું મોટું નિવેદન, કહ્યું- અમારો દીકરો....
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલને લઈ અક્ષર પટેલના માતાપિતાનું મોટું નિવેદન, કહ્યું- અમારો દીકરો....
IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ
IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી  સત્તાવાર જાહેરાત
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી સત્તાવાર જાહેરાત
Holi-2025: શું તમે જાણો છો હર્બલ રંગોથી જ કેમ રમવી જોઈએ હોળી,કૃત્રિમ રંગોના નુકસાન જાણશો તો ચોંકી જશો
Holi-2025: શું તમે જાણો છો હર્બલ રંગોથી જ કેમ રમવી જોઈએ હોળી,કૃત્રિમ રંગોના નુકસાન જાણશો તો ચોંકી જશો
Embed widget