શોધખોળ કરો

Anil Deshmukh Case: 100 કરોડ વસૂલી કાંડમાં અનિલ દેશમુખને શું લાગ્યો મોટો ઝટકો, જાણો

100 કરોડ વસુલી કાંડના આરોપ પર બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપનારા અનિલ દેશમુખને સુપ્રીમ કોર્ટમાંથી પણ મોટો ઝટકો લાગ્યો છે.

100 કરોડ વસુલી કાંડના આરોપ પર બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપનારા અનિલ દેશમુખને સુપ્રીમ કોર્ટમાંથી પણ મોટો ઝટકો લાગ્યો છે. બોમ્બે હાઈકોર્ટ તરફથી સીબીઆઈ તપાસના આદેશ બાદ અનિલ દેશમુખની અરજી પર ગુરુવારે સુપ્રીમ કોર્ટ દખલ કરવાનો ઈનકાર કર્યો છે. સીબીઆઈ તરફથી કરવામાં આવેલી પ્રાથમિક તપાસ ચાલુ રહેશે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું- આ બે મોટા પદ પર બેસેલા વ્યક્તિઓ સાથે જોડાયેલો કેસ છે. લોકોનો વિશ્વાસ જળવાઈ રહે, તેના માટે યોગ્ય તપાસ થાય તે જરૂરી છે. અમે હાઈકોર્ટના આદેશમાં દખલ નહી કરીએ. 

આ મામલે સુનાવણી સમયે અનિલ દેશમુખ તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ રજૂ થયા હતા.જ્યારે, પરમબીર સિંહ માટે મુકુલ રોહતગી અને મહારાષ્ટ્ર સરકારનો પક્ષ રાખવા માટે અભિષેક મનુ સિંઘવી અને જયશ્રી પાટિલ માટે સાલ્વે આવ્યા હતા. આ દરમિયાન અભિષેક મનુ સિંઘવીએ કહ્યું અનિલ દેશમુખની વાતોને સાંભળવી જોઈએ. આવો જાણીએ કોર્ટમાં કોણે શું કહ્યું ?

અનિલ દેશમુખને ન મળી પક્ષ રાખવાની તક

અભિષેક મનુ સિંઘવી- પહેલા 13.1 (મહારાષ્ટ્રની અરજી)ને જુઓ
અનિલ દેશમુખના વકીલ કપિલ સિબ્બલે કહ્યું- મને તેના પર કોઈ વાંધો નથી
અભિષેક મનુ સિંઘવી-21 માર્ચે વકીલ જયશ્રી પાટિલે ફરિયાદ આપી. 23એ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. બાદમાં પરમબીરે પણ ફાઈલ કરી. 31 માર્ચે માત્ર એ પાસાની સુનાવણી થઈ કે અરજી સાંભળવા લાયક છે કે નહી. પરંતુ બાદમાં હાઇકોર્ટે એક વિગતવાર આદેશ આપ્યો.

જસ્ટિસ કૌલ- જ્યારે ગૃહ મંત્રી પર આરોપ પોલીસ કમિશનરે લગાવ્યા હોય તો શું CBI તપાસ માટે આ કેસ ફિટ નથી. 

કોર્ટના આદેશ બાદ ગૃહમંત્રીનું પદ છોડ્યું

સિંઘવી- તેઓ ગૃહમંત્રી નથી
જજ-તેમણે હાઈકોર્ટના આદેશ બાદ પદ છોડ્યું
સિંઘવી- પરંતુ કેસ સીબીઆઈએ એટલે આપવામાં આવ્યો કે તેઓ ગૃહ મંત્રી છે. હવે તેમણે પદ છોડી દિધુ છે.
સિંઘવી- જ્યારે રાજ્ય સરકારે આયોગ બનાવ્યું તો તેમણે પદ છોડી દિધુ.
જસ્ટિસ હેમંત ગુપ્તા- નહી, તેમણે હાઈકોર્ટના આદેશ બાદ રાજીનામું આપ્યું.
જસ્ટિસ કૌલ- અહી કોઈ કોઈના દુશ્મન નથી. આરોપ ગંભીર છે, તમે તપાસ થવા દો.
સિંઘવી- મહારાષ્ટ્રએ સીબીઆઈ માટે જેનરલ કંસેંટ પરત લઈ રાખ્યા છે. રાજ્ય સરકારને સાંભળવામાં આવે.

‘નિષ્પક્ષ તપાસ જરુરી છે’


જસ્ટિસ કૌલ- 2 મોટા પદ પર બેસેલા વ્યક્તિનો કેસ છે. નિષ્પક્ષ તપાસ જરુરી છે.
સિબ્બલ- મને (દેશમુખને) સાંભળવા જોઈતા હતા.
જસ્ટિસ ગુપ્તા- શું આરોપીને પૂછવામાં આવશે કે ફરિયા થશે કે નહી ?
સિબ્બલ- યોગ્ય પૂરાવા વગર આરોપ લગાવ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Embed widget